Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

Big Breaking: વાંકાનેર પીપરડી ગામે બ્લાસ્ટમા ત્રણના મોત

વાંકાનેર :  હાલ વાંકાનેરના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટનામાં મામલતદાર તંત્ર દ્વારા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 20 જેટલા...

મોરબીના વાંકાનેર શહેરમાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે...

વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું , વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...

વાંકાનેરની ઓઇલ મિલના રસોડામાં તીક્ષ્‍‍ણ હથિયાર ઝીકી યુવતીની હત્યા

બીલીંગનું કામ સંભાળતી ૨૦ વર્ષીય યુવતીની તેનીં ઓફિસમાં જ કામ કરતા યુવકે તિક્ષ્‍ણ હથિયારનાં ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી મોરબીઃ વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં છેલ્લા...

વાંકાનેરમાં પાન-બીડીની દુકાનો નગરપાલિકા દ્વારા સીલ

મોરબી જિલ્લામાં પાન બીડીની દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં પાન બીડી, તમાકુ વાળાની હોલસેલની દુકાને આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવેલ છે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...