Tuesday, October 28, 2025
Uam No. GJ32E0006963

ટેટૂ ના શોખીન છે કોહલી…1-2 નહીં, જાણો 11 ટેટૂનો અર્થ

તેમણે પહેલું ટેટૂ માતાના નામ સરોજનું બનાવડાવ્યું છે. આ સિવાય બીજું પિતાના નામ પ્રેમનું પણ છે કોહલી શિવભક્ત છે અને તેમના ડાબા હાથ પર ભગવાન શિવનું ટેટૂ 2008માં વનડે ઈન્ટરનેશનલમાં...

સ્કીન માટે ટોનર શુકામ જરૂરી અને જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ટોનર લગાવવાથી ત્વચા પણ હાઇડ્રેટ રહે છે, તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલી હોય તો તે ઓઇલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ટોનર ત્વચાનું...

ચહેરા પરના વાળ બગાડે છે લૂક, શું બ્લીચનો ઉપાય કરશે કમાલ!

હાલ ચહેરા ઉપર સામાન્ય વાળ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો કપાળમાં અને અપર લિપ્સ ઉપર વાળ હોય તો એને બ્યુટી પાર્લરમાં જઇને થ્રેડિંગથી દૂર કરાવી શકો છો, પરંતુ કલમ...

રસોઈની આ 6માંથી 1 વસ્તુથી સાફ કરો મેકઅપ, સ્કીન રહેશે સોફ્ટ અને ગ્લોઈંગ

નારિયેળના તેલને સ્કીનનું બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ માનવામાં આવે છે. મેકઅપ રિમૂવ કરવા માટે કોકોનટ ઓઈલનો ઉપયોગ બેસ્ટ રહે છે. તેને માટે કોટનમાં નારિયેળ તેલ લઈને ફેસ પર રબ કરો અને પછી...

જાણો… આપનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય ફળ (તા. 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર)

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ મેષ (અ.લ‌.ઈ.) પાંચ ઓક્ટોમ્બર સોમવાર થી ૧૧ ઓક્ટોમ્બર રવીવાર સુધી શુભ રશિફળ: આપને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમે તમારા આત્મવિશ્વાસ અને નિશ્ચયથી અઘરા કાર્યો પૂર્ણ કરશો....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ તાત્કાલીક ધોરણે દુર કરવા બાબત.

મોરબી: ઉપરોક્ત વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેક્ટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમો કિરીટભાઈ લાલજીભાઈ વડસોલાએ કલકેટરમાં તા. ર૬/૦૬/૨૦૨૫ ના રોજ...

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...