Thursday, April 25, 2024
Uam No. GJ32E0006963

બનારસી સાડીમાં નીતા અંબાણીનો જુઓ રોયલ લૂક

હાલ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચમાં ઈન્ડસ્ટ્રીના અનેક મોટા સેલેબ્સ હાજર રહ્યા હતા. પરંતુ ઈવેન્ટમાં નીતા અંબાણી કેન્દ્રમાં રહ્યા. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ રોયલ બ્લૂ કલરની બનારસી સાડી પહેરી...

સ્કીન માટે ટોનર શુકામ જરૂરી અને જાણો કેવી રીતે કરવો ઉપયોગ

ટોનર લગાવવાથી ત્વચા પણ હાઇડ્રેટ રહે છે, તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. જો તમારી ત્વચા વધારે પડતી ઓઇલી હોય તો તે ઓઇલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ટોનર ત્વચાનું...

WhatsAppમાં આવે છે ટૂંક સમયમાં નવું ફીચર, યુઝર્સને મળશે આ ફાયદો

જાણો Whatsapp Update: Whatsapp એ થોડા સમય પહેલા ટેબલેટ યુઝર્સને એક નવું અપડેટ આપ્યું હતું, જેમાં યુઝર્સ લેફ્ટસાઈડ ચેટ લિસ્ટ અને રાઈટ સાઈડ કોઈની સાથે ચેટ કરી શકે છે. એટલે કે...

ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીનું કેન્સર થાય છે, અપચો અને કબજિયાત રહે છે

હેલ્થ ડેસ્ક: વરસાદી વાતાવરણમાં ગરમ ચા કે કોફી પીવાની મજા જ કંઈક અલગ છે. જો તમે વધારે ગરમ ચા કે કોફી પીવાનું પસંદ કરતા હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, તેનાથી...

OnePlus Nordની 21 જુલાઈના રોજ થશે ધમાકેદાર એન્ટ્રી

મોબાઈલ ફોન માર્કેટમાં OnePlus કંપની પોતાનો OnePlus Nord ફોન લોન્ચ કરી રહ્યું છે. ત્યારે તેના ઇમેજિંગ ડાયરેક્ટર સિમોઉ લીઉ જણાવે છે આ ફોન માં 32 મેગાપિક્સેલ કેમેરા સેન્સર ઉપરાંત 105 ડિગ્રી field...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...