Friday, April 19, 2024
Uam No. GJ32E0006963

ચહેરા પરના વાળ બગાડે છે લૂક, શું બ્લીચનો ઉપાય કરશે કમાલ!

હાલ ચહેરા ઉપર સામાન્ય વાળ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો કપાળમાં અને અપર લિપ્સ ઉપર વાળ હોય તો એને બ્યુટી પાર્લરમાં જઇને થ્રેડિંગથી દૂર કરાવી શકો છો, પરંતુ કલમ...

રસોઈની આ 6માંથી 1 વસ્તુથી સાફ કરો મેકઅપ, સ્કીન રહેશે સોફ્ટ અને ગ્લોઈંગ

નારિયેળના તેલને સ્કીનનું બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ માનવામાં આવે છે. મેકઅપ રિમૂવ કરવા માટે કોકોનટ ઓઈલનો ઉપયોગ બેસ્ટ રહે છે. તેને માટે કોટનમાં નારિયેળ તેલ લઈને ફેસ પર રબ કરો અને પછી...

OnePlus Nordની 21 જુલાઈના રોજ થશે ધમાકેદાર એન્ટ્રી

મોબાઈલ ફોન માર્કેટમાં OnePlus કંપની પોતાનો OnePlus Nord ફોન લોન્ચ કરી રહ્યું છે. ત્યારે તેના ઇમેજિંગ ડાયરેક્ટર સિમોઉ લીઉ જણાવે છે આ ફોન માં 32 મેગાપિક્સેલ કેમેરા સેન્સર ઉપરાંત 105 ડિગ્રી field...

બુદ્ધની શીખ : સૌથી પહેલાં પરેશાનીઓનું કારણ શોધવું જોઈએ, ત્યારે જ ઝડપથી બાધાઓ પણ...

એક સમયે બુદ્ધ રોજ પોતાના શિષ્યોને ઉપદેશ આપતાં હતાં. એક દિવસ બધા શિષ્ય બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે બેઠાં હતાં. જો કે ભગવાન બુદ્ધ શિષ્યો સુધી હજી પહોંચ્યા ન હતાં. થોડીવાર પછી...

રિસર્ચ : 50 ટકા મહિલાઓ રિલેશનશિપમાં બેકઅપ પાર્ટનર રાખવાનું ઈચ્છે છે

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બેકઅપ પ્લાન લઈને આગળ વધતી હોય છે. પરંતુ જો આવું રિલેશનશિપમાં કરવામાં આવે તો. એક માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 50 ટકા મહિલાઓ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...