Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ : એસિડ એટેકમાં સુઓમોટો: ભોગ બનનારને રૂા. 3 લાખનું વળતર ચૂકવવા આદેશ

રાજકોટ :  ફરિયાદની ટૂંકી હકીકત મુજબ, ફરિયાદીના કાકાની દીકરીની સગાઈ ફરિયાદીએ આરોપી સાથે કરાવેલ અને સગાઈ દરમિયાન ફરિયાદીના બહેન બીજા સાથે પ્રેમલગ્ન કરી જતાં રહેલ હોય જેથી ફરિયાદીના બહેનનું સરનામુ જાણવા...

રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે!

હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં...

રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શાપરના કારખાનામાં દરોડો

તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા બાદ બુધવારે રાત્રે શાપરના કારખાનામાં જુગાર રમતા...

રાજકોટ : પ્રેમ પ્રકરણમા ઉપલેટાના યુવાનની રાજકોટના રેલનગરમાં કરપીણ હત્યા

તાજેતરમા રાજકોટમાં વધુ એક ખેલાયેલા ખૂની ખેલમાં અનૈતિક પ્રેમસબંધનો કરૂણ અંત આવ્યો છે રાજકોટના રેલનગરમાં પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના ઇસરા ગામના યુવાનને યુવતીના પિતાએ છરીનો ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા...

રાજકોટ: રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતાં જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદ

રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...