Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ

(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...

રાજકોટ શહેરમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ,આજી ડેમમાં પૂર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પ્રદ્યુમનપાર્કમાં 8 ઈંચ અને સૌથી ઓછો માધાપર ચોકડીમાં માત્ર 4 મિમિ રૈયા ચોકડીથી ઈન્દિરાસ સર્કલ સુધી ટ્રાફિકની લાંબી લાઈનો...

મહિસાગર: દરગાહ પર હિન્દુ દંપતિ દ્વારા 1.25 કિલો સોનું દાન કરાયું

મહિસાગર: મહીસાગર જીલ્લામાં આવેલા વિરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉષૅ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર મઘ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે...

હાય રે કળયુગ !! 14 વર્ષની પુત્રી પર નરાધમ પિતા દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં...

ખેડા: હાલ સાવલી તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ પોતાની જ ૧૪ વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તાજેતરમા સાવલી તાલુકામાં ઘોર કળિયુગનો...

જોડિયા પોલીસ પ્રજાના રક્ષણ માટે છે કે અપરાધીઓના?

કહેવાતો મંદિરનો પૂજારી અને તેના ટૂંચિયાઓ દ્વારા એક નિરાધાર મહિલાને દબાવી તેની  મરણમૂડી સમાન જમીન પચાવી પાડવાનો કારસો, અને પોલીસની આવા તત્વો પર ઢીલી નીતિ નો વાંચવા લાયક કિસ્સો 'ધ પ્રેસ ઓફ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...