Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

કોરોના થી ડિપ્રેશન ભર્યા વાતાવરણ વચ્ચે સંગીત ના સુર રેલાવતા રંગીલા રાજકોટીયન

(સુનિલ રાણપરા) રાજકોટ: રાજકોટને અમસ્તું જ રંગીલું નથી કહેવાતું ! લોકડાઉન અને કોરોનાના ડર વચ્ચે સમગ્ર દેશમાં જનજીવન ધીમે ધીમે પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. રાજકોટમાં પણ ફરીથી લોકો પોતાની રીધમમાં...

રાજકોટ મ્યુનિ. કમિશનરે સાધુ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ્યો

(રિપોર્ટ: અલનસીર માખણી,રાજકોટ) મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે...

રાજકોટની SNK સ્કૂલની વિદ્યાર્થિનીના છેડતી મામલે ખળભળાટ : તપાસ કમિટીની રચના

તાજેતરમા રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં...

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...

રાજકોટમાં સતત વરસી રહ્યો છે વરસાદ જુઓ VIDEO

રાજકોટ :  રાજકોટમાં અત્યારે સતત વરસાદ વરસી રહો હોવાના વાવડ મળી રહયા છે અમારા રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરા એ મોકલેલ જુઓ આ VIDEO...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...