Monday, September 8, 2025
Uam No. GJ32E0006963

જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું અસર પડે? ભયાનક પરિણામ જાણીને રુવાડા ઉભા...

હાલના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, લોકો પોતાનો રોષ વ્યક્તિ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ભલે પરમાણુ યુદ્ધ થઇ જાય પણ હવે આ વખતે તો...

બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું-”શું આ ધરતી પર તમારાથી પણ કોઈ ધનવાન છે?”...

જણાવી દઈએ કે સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું કે,”શું આ ધરતી પર તમારાથી અન્ય પણ કોઈ ધનવાન છે?” બિલ ગેટ્સ એ જવાબ આપ્યો કે-હા, એક વ્યક્તિ છે જે આ...

દેશભરમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર, ગુજરાતમાં 43 સહિત કુલ 226નાં મોત

2019ના પ્રારંભથી દેશમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂને કારણે 226નાં મોત અને 6600 કરતાં વધુ કેસ 2019ના પ્રારંભથી દેશમાં સ્વાઇન...

હવે મહિલાઓને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરશો તો ખેર નથી

મહિલાઓને કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) કરાવવા માટે કરવામાં આવતું દબાણ એ સજાને લાયક ગુનો ગણાશે  મહિલાઓને કૌમાર્ય પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) કરાવવા માટે કરવામાં આવતું દબાણ એ સજાને લાયક ગુનો ગણાશે એવું મહારાષ્ટ્ર...

પોલીસ કમિશ્નરની પૂછતાછ પહેલા CBI અધિકારીઓ કોલકાતા જવા રવાના

કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સહિત કેટલાક હાઇ પ્રોફાઇલ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન વધારાના અધિકારીઓને કોલકાતા જવા માટે રવાના કરવામાં આવ્યા છે સીબીઆઈ દિલ્હી, ભોપાલ અને લખનૌ યુનિટના દસ અધિકારીઓને 20 ફેબ્રુઆરી સુધી કોલકાતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...

ચકચારી અને આપઘાતના કેસ માં રૂષીભાઈ દેવીપ્રસાદ મહેતા ના આગોતરા જામીન મંજુર

બનાવની ટુક માં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પો. સ્ટે. ગુ. ૨જી. નંબર ૧૧૧૮૯૦૦૪૨૫૧૧૫૩/૨૦૨૫ બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી રાજેશભાઈ બદ્રકિયાની સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક

ગુર્જર સુથાર જ્ઞાતી મોરબી ના પ્રથમ વકીલ શ્રી,ગુર્જર સુથાર વિધાર્થી ભવન ના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ,ખજાનચી, ટ્રસ્ટી ,મોરબી બાર એસોસિએશન ના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા...

મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા...