પંચમહાલ જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના ટીડીઓ અને તાલુકા પ્રમુખ ને આવેદનપત્ર આપ્યુ
શહેરા તાલુકાના નાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આરસીસી રસ્તા, પેવર બ્લોક, હેડપંપ, અને સ્મશાન ઘર જેવા કામો માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી વિકાસના કામો અધૂરાં રાખી ને
(સરકારની તિજોરી ખાલી કરી) તેમની...