Saturday, April 20, 2024
Uam No. GJ32E0006963

16 સપ્ટેમ્બરે કોઈ પણ થીએટરમાં ફિલ્મની ટીકીટ ફક્ત 75 રૂપિયામાં ઉપલબ્ધ !!

અહેવાલ મુજબ  16 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશભરની તમામ થીએટરોમાં ફિલ્મની ટીકીટ માત્ર 75 રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે. સસ્તા...

અજય દેવગને તેના પુત્ર સાથે લાલબાગના રાજાના દર્શન કર્યા

તાજેતરમાં મુંબઈમાં મુંબઈ શહેરના લાલબાગનું ગણેશ પંડાલ પણ સૌથી પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં આખું બોલિવૂડ અહીં બાપ્પાના દર્શન કરવા આવે છે. દરમિયાન, મંગળવારે અભિનેતા અજય દેવગણ પુત્ર યુગ સાથે બાપ્પાના દર્શન...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...