મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું

0
55
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર  દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર શોભેશ્ચર સ્થિત વૃદ્ધાશ્રમ દાન આપી પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/