મોરબીમાં ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે આવતા બુધવારે વીજ કાપ

0
131
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : વીજ કટોકટીના કારણે મોરબી જિલ્લામાં બુધવારે અદ્યોગિક ગ્રાહકો માટે વીજ કાપ મુકવામાં આવ્યો છે.

હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે. ત્યારે વીજળી બચાવવા માટે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ મોરબી જિલ્લામાં બુધવારનો દીવસ નક્કી કરવામાં આવેલ છે. આથી મોરબી જિલ્લાનાં ઔદ્યોગિક વીજ ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા જણાવાયુ કે આવતી કાલે એટલે કે તા. 30નાં રોજ સ્ટેગર ડે હોય, આપના ઔદ્યોગિક એકમમાં વીજળી કાપ મુકવામાં આવનાર છે. જેથી વિજતંત્ર દ્વારા ઔદ્યોગિક ગ્રાહકોને વીજ પુરવઠો બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/