મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

0
75
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે.

મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામના જન્મ ઉત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા મહેન્દ્રનગર ગામ તા. 10ને રવિવારના રોજ સવારે 8 કલાકે હનુમાનજીના મંદિરથી પ્રસ્થાન કરશે અને મહેન્દ્રનગર ગામના દરેક વિસ્તારમાં ફરશે અને બપોરે 12 વાગ્યે રામજી મંદિર પહોંચશે.ત્યાં ભગવાન રામની મહાઆરતી કરવામાં આવશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/