મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે

0
84
/

મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબીના સુપર ટોકીઝ નજીક આવેલી (મૂંઢિયા સ્વામીની જગ્યા) નીલકંઠ મહાદેવ મંદિરની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના તથા શિવ-પાર્વતી વિવાહ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.વધુ માહિતી માટે યોગેશભાઈનો મો. નંબર 99095 41225 પર સંપર્ક કરવા દિનેશભાઇ પંડ્યા (સિટીવીઝન ગ્રૂપ, મોરબી, 9824253037)ની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/