મોરબીના સેવાભાવી યુવાન અને સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલાનો આજે જન્મદિન

0
65
/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક નિલેશભાઈ વડસોલાને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

મોરબી: મોરબીના સેવાભાવી અને જાણીતા સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

મોરબીમાં બહોળું મિત્રવર્તુળ ધરાવતા નિલેશભાઈ વડસોલાનો આજે જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી આજે જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. નિલેશભાઈ વડસોલા હાલ સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ છે તેમજ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ માં પણ જોડાયેલ છે તેમના મિલનસાર અને વિવેકી સ્વભાવથી તેઓ લોકચાહના ધરાવે છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય આપ પણ તેમને તેમના મોં.નં .99092 15315 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી શકો છો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/