મોરબીમાં રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી

0
76
/

મોરબી : હાલ મોરબીમાં લાઇફ મિશન દ્વારા રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં લાઇફ મિશન દ્વારા ગત તા. 11ના રોજ રાજર્ષિ મુનિની 92મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે કેન્દ્રની મહિલાઓ તથા આનંદાચાર્ય દ્વારા પાદુકાપૂજન અને સત્સંગ-જાપ કરવામાં આવ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/