થાનગઢ તાલુકાના વીજળીયા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

0
67
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: આયુર્વેદ આપણા દેશની અમુલ્ય ધરોહર છે.એવામાં આજે થાનગઢ તાલુકાના ( વિજળીયા ) ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. વિજળીયા ગામના સરપંચ શ્રી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારી, આશા બહેનો, અને ગામના આગેવાનો જોડાયા હતા અને ગામના તમામ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું।કોરોનાવાયરસ રોગચાળાના સમયે ગામના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/