Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં પતિના ઘરમાં ૧.૪૭ લાખના મુદ્દામાલનો હાથ ફેરો કરીને પરિણીતા નાસી છૂટી

મોરબી: હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી ‌મા મૂકીને નાસી ભાગી ‌ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત...

માનવતા : હળવદમાં રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો ૩ વર્ષથી શ્વાનો માટે લાડુ બનાવે છે...

હળવદ:હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં લાડુ બનાવી મૂંગા પશુઓને ઘાસચારો અને શ્વાનોને લાડુ છેલ્લા ત્રણ વર્ષથી ખવડાવે છે, રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓમાં વિવિધ...

હળવદમા માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો

એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે...

હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!

રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...

હળવદ: વિશ્વ હિંદુપરિષદ ,બજરંગદળ હળવદ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિંનપીંગના પુતળાનું દહન

વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં હળવદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા હાલની કોરોના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...