Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...

હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...

હળવદના કોરોના સેન્ટરમાં જ પોઝિટિવ દર્દીઓની સારવાર કરવાની માંગણી

સિવિલ હોસ્પિટલમાં અન્ય રોગોના દર્દીઓને મુક્તમને સારવાર કરવા આવે તે માટે કોરોના સેન્ટરમાં જ કોરોનાના દર્દીઓની સારવાર કરાવવાની રજુઆત હળવદ:હળવદ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે એક...

મોરબીમાં DYSPની અધ્યક્ષતામાં તહેવારો ઉપર શોભાયાત્રા કે ઝુલુસ ન કાઢવા બેઠક યોજાઈ

DYSPની અધ્યક્ષતામાં વિવિધ સમાજમાં અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠક મળી મોરબી : તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને તહેવારોની ભાઇચારાથી અને જાહેર...

હળવદ નગરપાલિકાના ડ્રાઇવરોએ પગાર મુદ્દે શરૂ કરી હડતાલ

છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા ડ્રાઇવરો વિફર્યા : પગાર ન મળે ત્યાં સુધી ફરજ પર ન જવાની ચીમકી હળવદ : હળવદ પાલિકાના ડ્રાઇવરોને છેલ્લા બે મહિનાથી પગાર ન મળ્યો હોવાથી તેઓએ...

હળવદના ધનાળા રેલવે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત

ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મોતનો બનાવ દાખલ કરી હાથ ધરી તપાસ હળવદ: ધનાળા રેલવે સ્ટેશન પાસે ટ્રેન હડફેટે એક અજાણ્યો યુવાન આવી જતા મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મોતનો...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...