Monday, April 29, 2024
Uam No. GJ32E0006963

હળવદમાં સુરવદરમાં પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ થયું

હળવદ: તાજેતરમા હળવદ તાલુકાના સુરવદર ગામે છેલ્લા એકાદ મહિનાથી ગામ લોકોને પીવાનું પાણી નહીં મળતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગામની મહિલાઓને પીવાનું પાણી લેવા માટે દૂર દૂર...

હળવદમાં 300 જેટલા વીજ થાંભલા ધરાશયી, હજુ પણ 108 ફીડર બંધ

વાવાઝોડામાં ખેતીવાડી વિસ્તારમાં વીજ થાંભલા ધરાશયી થતા તંત્ર દ્વારા મરામતની પણ  કામગીરી હળવદ : હાલ મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં 300 જેટલા વીજપોલ ધરાશયી...

હળવદ : સરંભડા થી રણછોડગઢ ને જોડતો રોડ બનાવવા રજુઆત

આઝાદી બાદ રોડ બન્યો જ નથી : મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ એ કરી રજુઆત હળવદ :હળવદ તાલુકાના સરંભડાથી રણછોડગઢને જોડતાં રોડને બનાવવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલ એન્જિનિયર...

સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરનાર હળવદના ઢવાણા ગામના શિક્ષકની દાહોદ ખાતે બદલી

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગમના શિક્ષકે કોરોનાની મહામારીના કાળમાં સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરી હોવાથી અગાઉ તેમની સામે ફરજ મોકૂફીના પગલાં લેવાયા હતા. દરમિયાન તેમની વિરુદ્ધ નિમેલી તપાસ સમિતિ સમક્ષ...

હળવદમાં વર્લીમટકાનો જુગાર રમતા બે શખ્શો ઝડપાયા

હળવદ : હાલ હળવદમાં પોલીસે બે અલગ અલગ સ્થળેથી વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...