Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

કોરોના સામે સજાગતા : હળવદના કેદારિયા ગામમાં બહારના લોકોને નો એન્ટ્રી

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થતા ગ્રામ પંચાયત અને યુવાનોએ તકેદારીના પગલાં લીધા હળવદ : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોનાનો પગપેસારો થયો હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગાંમ પંચાસર અને યુવાનોએ તકેદારીના...

હળવદમાં પતિના ઘરમાં ૧.૪૭ લાખના મુદ્દામાલનો હાથ ફેરો કરીને પરિણીતા નાસી છૂટી

મોરબી: હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી ‌મા મૂકીને નાસી ભાગી ‌ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત...

સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરનાર હળવદના ઢવાણા ગામના શિક્ષકની દાહોદ ખાતે બદલી

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગમના શિક્ષકે કોરોનાની મહામારીના કાળમાં સરકાર વિરુદ્ધ પોસ્ટ વાયરલ કરી હોવાથી અગાઉ તેમની સામે ફરજ મોકૂફીના પગલાં લેવાયા હતા. દરમિયાન તેમની વિરુદ્ધ નિમેલી તપાસ સમિતિ સમક્ષ...

હળવદના સુંદરી ભવાની ગામમાં કુવામાં પડેલી ગાયને બચાવાઈ

હળવદ : હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં ગઈકાલે એક ખુલ્લા કુવામાં ગૌમાતા પડી ગયેલ હતા. આ બનાવની જાણ માલધારી યુવા સંગઠન – મોરબીના સુંદરી ભવાની ગામના સભ્ય મુકેશભાઈ ભરવાડ અને મેહુલભાઈ...

હળવદ: માથક રોડ પર માટીના ઢગલાને લીધે વાહનચાલકો પરેશાન, અકસ્માતનો ભય

ગેરકાયદેસર માટી ભરી જતા ખનીજ માફિયાઓને તંત્રની ભીહ પડતા રોડ પર ડમ્પર ખાલી કરી દેવાઈ છે : ગ્રામજનો હળવદ : મૂળી તાલુકામાં ગેરકાયદેસર માટી ભરી મોટી સંખ્યામાં વાહનો માથક રોડ પર ચાલતા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...