Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં રૂ.૧૪ લાખના દાગીનાની ઘરફોડ ચોરી

રધણી તેમના ગામે ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું : પોલીસે ફ્રીગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને ચોરીનો ભેદ ઉકેલાવી કવાયત હાથ ધરી હળવદ : હળવદ શહેરમાં...

હળવદના માથાભારે શખ્શ અને મહિલા સામે એલસીબી ટીમની પાસા કાર્યવાહી

  મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની...

હળવદમાં હસું દરજીની જુગાર કલબ ઉપર દરોડો

રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસુએ રાતો - રાત રૂપિયા કમાવા જુગાર કલબ શરૂ કરતા જ પોલીસનો સપાટો હળવદ : હળવદમાં રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસું દરજીએ રાતો -...

હળવદમાં જન્માષ્ટમી શોભાયાત્રા ના કાર્યાલયનો શુભારંભ કરાયો

સંતો મહંતો તેમજ શહેરની ધર્મપ્રિય જનતા રહી હાજર હળવદ : હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે પરંપરાગત શોભાયાત્રા મા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય...

હળવદ: સામતસર તળાવ ખાતે બનેલ રિવરફ્રન્ટ ને ભ્રષ્ટાચાર આભડી ગયો..?

તળાવની એક સાઇટ બનાવેલ પાળી પર તિરાડો પડી ગઈ હળવદ : હળવદ શહેરમાં આવેલ સામતસર તળાવ ખાતે પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માં વધારો થાય તેવા હેતુ સાથે કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...