Sunday, October 20, 2024
Uam No. GJ32E0006963

હળવદ બન્યું કૃષ્ણમય : જન્માષ્ટમી ના વિવિધ ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

અવનવા ફલોટ શહેરીજનોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર ડીજે તેમજ બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તેમજ ઠેરઠેર જન્માષ્ટમીની...

હળવદના 28 જેટલા ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ અટકાયત

મોરબી : મોરબી એલસીબીએ 28 ગુનામાં સંડોવાયેલા હળવદના શખ્સની પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના દેવળીયા ગામે રહેતા વિજય જ્યંતીભાઈ આધારાં...

હળવદ: શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં આરોપી શખ્સ ઝડપાયો

હળવદ: તાજેતરમા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી હળવદ પોલીસને સોંપી આપ્યો છે. હળવદમાં શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5...

હળવદ: ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી હળવદ : હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ ‘એક નહિ થવા દે’ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી...

હળવદમાં સામાજિક અંતર ન જળવાતું હોવાથી માર્કેટયાર્ડ આજથી બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો ન જળવાતા હોવાથી લેવાયો નિર્ણય : શનિવારથી લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજીનો પ્રારંભ કરવામાં આવશે By Mehul Bharwad (Halvad) હળવદ : કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...