મોરબીમાં SP ડો. કારણરાજ વાઘેલા સાહેબ દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરાઈ
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં SP ડો કરનરાજ વાઘેલા દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરવામાં આવી છે.
લિવ ઓન રિઝર્વ માં રહેલા પીએસઆઈ એમ પી સોનારા ને બી ડિવિઝનમાં મુકાયા
મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા...
મોરબીના મુખ્ય બજારમાં મહિલા શૌચાલય બનાવવા મુખ્યમંત્રીનો આદેશ
મોરબી : તાજેતરમા સામાજિક કાર્યકરે મહિલા શૌચાલયની કામગીરી ન થવા બાબત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જે અંર્તગત મુખ્યમંત્રી ના ઉપસચિવે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા શહેરી વિભાગને આદેશ કર્યો છે...
મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુના બંધ મકાનમાં આગ લાગી
ફાયર બ્રિગ્રેડની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને સમયસર આગને બુઝાવી નાખી
મોરબી : હાલ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુના બંધ મકાનમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર...
મોરબીમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત થયાની ઘટના
મોરબી : હાલ મોરબીના શનાળા રોડ પાછળ છાત્રાલય રોડ વિસ્તારમાં રહેતા વુધ્ધા તેમના ઘેર અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર રહેતા કસ્તુરબેન પ્રાણજીવનભાઈ ગામી...
કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસો.ની માંગણી
વાંકાનેર: હાલ કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે.
કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ...




















