ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ. ૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરાયો
રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી
મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરવામાં આવતા રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી છે.
મોરબી તાલુકાના...
કંડલા-મોરબી હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મૃત્યુ
મોરબી : હાલ કંડલા-મોરબી હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કંડલા-મોરબી હાઇવે ઉપર...
મોરબી: CDS બીપીન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવતું ABVP
મોરબી : આજે ABVP મોરબી શાખા દ્વારા હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપીન રાવત સહિત ૧૧ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ...
માળિયામાં ધંધાના મનદુઃખમાં ફિલ્મી સ્ટાઈલમાં આધેડની ફાયરીંગ કરી હત્યા,છ સામે ગુનો નોંધાયો
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ અંગે અવારનવાર સવાલો ઉઠતા રહે છે લૂંટ, ચોરી અને હત્યા જેવા બનાવો સામાન્ય બની ગયા છે છાશવારે હત્યાના ગંભીર ગુનાઓમાં વધુ એક બનાવ માળિયામાં સામે...
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...




















