Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963

શરમ કરો : હળવદમાં મોક્ષધામમાં છાણાં – લાકડા ખૂટી પડયા !!

નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં છેલ્લા 15 દિવસથી લાકડા-છાણાં ન હોવાથી અંતિમક્રિયામાં મુશ્કેલી : સ્મશાનનું સંચાલન ન થઈ શકે તો સેવાભાવી સંસ્થાને સંચાલન સોંપવા ટકોર હળવદ : હાલ છોટીકાશી ગણાતા હળવદમાં મરવાની મનાઈ છે…....

મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ

મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...
POLICE-A-DIVISON

મોરબી જિલ્લામાંથી કર્ફ્યુભંગ બદલ 40 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા

મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી 40 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી...

મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન

મોરબીના રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણાનું સન્માન કરાયું હતું   તાજેતરમા મોરબી નજીકના રવાપર ગામની બાજુમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુતપાર્કમાં પાણીની છેલ્લા ઘણા વર્ષથી સમસ્યા હતી જેના સરપંચ નિતિનભાઈ ભટાસણા એ મહેનત...

મોરબી: મહેન્દ્રનગર ગામે સરકારી ખરાબામાં દબાણ કરી ભાડે આપી દેતા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી

મોરબી: મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...