મોરબી: અવની ચોકડી પાસે સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ મામલે પાલિકાને રજૂઆત કરાઈ
રહીશોની રજૂઆતને પગલે ચીફ ઓફિસરે વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી
મોરબી : તાજેતરમા મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી અને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી...
મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા
મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...
ત્રાજપર મર્ડર કેસનો હત્યારો રમેશ ઝડપાઇ જતા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિ કરતા પરિવારજનો
અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પણ પડતું મુકાયું
મોરબી : તાજેતરમા મોરબીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર...
મોરબી : માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડના 78,826 જેટલા લાભાર્થીઓને આયુષમાન યોજનામાં આવરી...
માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે માં કાર્ડ આયુષમાન કાર્ડમાં પણ કન્વર્ટ થઈ શકશે
મોરબી : હાલ સરકારની મહત્વાકાંક્ષી યોજના માં અમૃતમ અને માં...
લાલપર નજીક રોડ ઉપર કોઈક માટીનો ઢગલો ઠાલવી ગયું
મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થર તથા કાટમાળનો ઢગલો ઠાલવીને અમુક તત્વો જાણી જોઈને પ્રજાને નડવાની પ્રવૃત્તિ સમયાંતરે કરતા રહે છે.
આવી જ રીતે લાલપર પાસે રોડ ઉપર કોઈક અજાણ્યા લોકોએ માટીનો...




















