Thursday, June 18, 2026
Uam No. GJ32E0006963

મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા

મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...

મોરબી, વાંકાનેર તથા ટંકારામાંથી જુગાર રમતી 4 મહિલાઓ સહીત કુલ 29 ઝડપાયા

મોરબી શહેરમાં 6 શખ્સો રૂ. 87,650 તથા વીડી જાબુંડીયા ગામમાં 4 શખ્સો રૂ. 94,600 સાથે પકડાયા મોરબી શહેરમાં 4 મહિલાઓ તથા 2 શખ્સો, મોરબી તાલુકામાં 6 શખ્સો તથા ટંકારામાં 7 શખ્સો ઝબ્બે મોરબી...

મોરબીમાં હવે મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટેના ઇન્જેક્શનોની હાલાકી

મોરબી : હાલ મોરબીમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ જબરો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રેમડીસીવર બાદ હવે મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેક્સનોની રામાયણ સર્જાઈ છે. મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટે ઇજકેશનોની અછત સર્જાતાં...

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 4 થી રાત્રીના 8 સુધીમાં જાણો કેટલો વરસાદ પડ્યો

ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો  મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે...

પ્રદેશ ભાજપના હોદેદારો જયંતીભાઈ કવાડિયા-વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો

તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હોય જેમાં વિવિધ હોદેદારોને નવી જવાબદારી સોપવામાં આવી છે જે પ્રદેશ સંગઠનમાં જયંતીભાઈ કવાડિયા અને વિનોદભાઈ ચાવડાને સ્થાન મળતા આજે મોરબી ખાતે સન્માન સમારોહ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...