મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા !!
બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો
મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને ગુહિણીઓમાં કાળ કકળાટ મચ્યો છે. એક બાજુ...
મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન
મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી, મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા...
મોરબીના રવાપર ગ્રામ પંચાયતની હદમાં દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય...
રવાપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો : આવશયક ચીજ વસ્તુ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રાખી શકાશે
મોરબી પેઇન્ટ એંસો. દ્વારા પણ બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો
મોરબી...
મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો...
મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...



















