11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
રાજકોટની સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા
રાજકોટ : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી...
સારાઅલી ખાને નેશનલ હાઇવે પર સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી એક ઝલક આપી
વાંકાનેર : આજે વાંકાનેર પેલેસમાં ચાલી રહેલ ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ માટે છેલ્લા એક મહિના જેટલા સમયથી મોરબીની મહેમાન બનેલ સારાઅલી ખાને નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી...
મોરબી: આંગણવાડી વર્કરોને કોરોના કાળમાં રૂ.300 નું દૈનિક ભથ્થું ચૂકવવા કલેક્ટરને રજુઆત
આજે મોરબી અને વાંકાનેરના આંગણવાડી તેમજ આશાવર્કર બહેનોએ ફરી પડતર પ્રશ્ને આવેદનપત્ર આપ્યું
મોરબી : લાંબા સમયથી આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો અધ્ધરતાલ છે. ખાસ કરીને સરકાર દ્વારા આશાવર્કર અને...
મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા
મોરબી : કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે નિષ્ઠાપુર્વક પોતાના જીવના જોખમે મોરબી જીલ્લાની પ્રજાના સ્વાસ્થ્યના રક્ષણ માટે તત્પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટોરો, નર્સો તેમજ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી સલામતીના ભાગરૂપે...


















