કોરોના બૉમ્બ ફૂટ્યો : મોરબી જિલ્લામાં બુધવારે સવારે વધુ 28 કોરોના પોઝિટિવ કેસ...
મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 293 સુધી પહોંચી ગયો!!
મોરબી : આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આજે...
મોરબીમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત થયાની ઘટના
મોરબી : હાલ મોરબીના શનાળા રોડ પાછળ છાત્રાલય રોડ વિસ્તારમાં રહેતા વુધ્ધા તેમના ઘેર અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી શહેરના છાત્રાલય રોડ ઉપર રહેતા કસ્તુરબેન પ્રાણજીવનભાઈ ગામી...
ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર
નામદાર હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા જેલવાસ હજુ વધુ લંબાયો
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમા કરેલી રેગ્યુલર જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જામીન અરજી ના મંજુર...
મોરબીમાં સિરામીકની મંદીના કારણે રિયલ એસ્ટેટ ઉપર અસર : દસ્તાવેજ નોંધણી ઘટી
દિવાળી પૂર્વે મહિને 2300 જેટલા દસ્તાવેજની નોંધણી સામે હાલમાં 1611 દસ્તાવેજ જ નોંધાયા : રવાપર, વજેપરે મંદીમાં પણ માર્કેટ જાળવી
મોરબી : હાલ દેશ-દુનિયામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભલે મંદી હોય પરંતુ મોરબીને...
મોરબીમાં આરએસએસ દ્વારા ગાયત્રી યજ્ઞ અને રોપા વિતરણ સહિતના કાર્યક્રમો ઉજવાયા
હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું નિશુલ્ક વિતરણ કરાયું...


















