ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું લોકો દ્વારા જ સ્વૈચ્છિક લોકડાઉન
ટંકારા: હાલ તાલુકાના હડમતીયા ગ્રામપંચાયતે વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
ટંકારાના હડમતીયા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ...
મોરબીમાં ખરીદેલું મકાન ફરી વેચાતુ લેવા મામલે આધેડ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ
મોરબી : તાજેતરમાં મોરબીના સામાકાંઠે આવેલા મકાનને અગાઉ બિલ્ડરે ત્રણ શખ્સોને વેચાતું આપ્યું હતું. પણ આ ત્રણ શખ્સો મકાનના સમયસર પૈસા ન આપી...
કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...
ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...
મોરબી માં પૉક્સો ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 363,366 વી., તથા હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી
જે ફરિયાદ માં આરોપી એ અપહરણ કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી જિલ્લા કોર્ટ માં...
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઈન જાહેર…સિનેમાને છૂટ : જાણો વિગતો
મોરબી : તાજેતરમા કેન્દ્ર સરકારે આજે સાંજે અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જેમાં ખાસ તો 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિએટર અને મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે....





















