Monday, June 8, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં સેવાસેતુ કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

સરકારની યોજના અને સહાયનો લાભ વધુને વધુ લોકોને લેવા અનુરોધ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી : હાલ પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શીતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર...

મોરબીના યુવા અગ્રણી અજય લોરિયા દ્વારા વતન વાઘપર ગામે બાળકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી

મોરબી: ઉતરાયણ પર્વની મોરબી શહેર અને જીલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ પોતાના વતન વાઘપર ગામમાં બાળકો સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી હતી મોરબીના યુવા...

તરુણી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ

મોરબી સ્પે. પોકસો કોર્ટ દ્વારા 2016ની સાલના હેવાનીયતભર્યા કૃત્યના બનાવનો દાખલારૂપ ચુકાદો મોરબી : હાલ મોરબી શહેરમાં વર્ષ 2016 દરમિયાન તરૂણી સાથે એક નરાધમે રાક્ષસોને પણ શરમાવે તેવું હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું....

26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...

મોરબી પાલિકાનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર

મોરબી: હાલમાં મોરબીના ટાઉનહોલ ખાતે આજે બજેટ બેઠક મળી હતી જેમાં જુદા-જુદા ૪૫ જેટલા એજન્ડા કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર એક જ ઝાટકે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને આ બેઠકમાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...