આજથી પૌરાણિક જડેશ્વર મેળાનો શુભારંભ
હાલ મહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ ચાલશે...
સુરેન્દ્રનગરના સાંસદે પત્રકારો સાથે અભદ્ર વર્તન કરતા હળવદના પત્રકારો દ્વારા આવેદન
હળવદ : તાંજેતરમા સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ગઈકાલે સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના પદગ્રહણ સમારોહ વખતે પત્રકારે અગાઉ લખેલા સમાચારનું મનદુ:ખ રાખી ઉગ્ર બોલાચાલી કરી અશોભનીય વર્તન કરી ગાળો આપી જાનથી મારી...
મોરબીમાં ચેક રિટર્ન કેસમાં લેણી નીકળતી રૂ. 7.57 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે...
મોરબી : આજે મોરબીના મિત્રતાના દાવે આપેલ રૂ. 7.57 લાખની રકમનો ચેક પરત ફર્યા બાદ કોર્ટમાં ફરિયાદ થતા આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી મિત્રને કોર્ટે લેણી રકમ અને...
મોરબી જિલ્લામાં નિયમભંગ કરનાર રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, અને ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા
મોરબી : તાજેતરમા કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી ગુન્હો દાખલ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા...
મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ
મોરબી : હાલ મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને મોરબી જિલ્લા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણુંક...



















