Thursday, June 18, 2026
Uam No. GJ32E0006963

નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે ફુલછોડના રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરાશે

મોરબી: હાલ નવરંગ નેચર કલબ દ્વારા આગામી તારીખ 9/1/2022ને રવિવારના રોજ સવારે 8:30 થી 01:00 દરમ્યાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે,મોરબી ખાતે ફુલછોડ,રોપા તથા વિવિધ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં...

મોરબીમા ઉદ્યોગકારો નુકશાની વસુલનો નિર્ણય રદ ન કરે તો 10મીથી ટ્રકોના પૈડાં થભી જશે

ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ સીરામીક એસો.ને પત્ર લખી ટ્રક હડતાળ પડવાની ગર્ભિત ચીમકી આપી મોરબી :તાજેતરમા મોરબીમાં વરસાદના કારણે રોડ ભારે ખંડિત થાય છે.આથી સીરામીક ટાઇલ્સ લઈને નીકળતા ટ્રકોમાં ટાઇલ્સને નુકશાન પહોંચે છે.જેથી...

મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો દંડ ફટકારતી...

મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો મોરબીની કોર્ટ દ્વારા દંડ ફટકારાયેલ છે આ કેસની વિગત મુજબ ફરિયાદી રાજેશ ટપ્પુભાઈ મારવાણીયા રહે. આંદરણા વાળા પાસેથી આરોપી હિતેન્દ્ર...

મોરબી : ઘરના પલંગમાં આધેડ બેભાન અવસ્થામાં મળ્યા, ડોકટરે મૃત જાહેર કર્યા

મોરબી: તાજેતરમા મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ જનકભાઈ દવે (ઉ.વ.૪૦) નામના આધેડનો મૃતદેહ તેના ઘરેથી જ મળી આવ્યો હતો જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભાવેશભાઈ દવેના ઘરનો દરવાજો તા....

મો૨બી: લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપી રાજેશભાઈ ધનાભાઈ ડાભી (કોળી)નો જામીન પર છુટકારો

મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ રાજેશભાઈ ધનાભાઈ ડાભી જાતે કોળીનો જામીન પર છુટકારો મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદીએ ફરીયાદ નોંધાવી હતી કે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...