મોરબીના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર દબાણ કરનાર ત્રણ શખ્શો વિરુદ્ધ ફરિયાદ
મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર ત્રણ શખ્સોએ ગેરકાયદે દબાણ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ત્રણેય શખ્સોએ વૃદ્ધની આ જમીન પચાવી પડાવવા માટે કારસ્તાન કર્યાની વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા...
મોરબીના બ્રહ્મસમાજ દ્વારા કાલે શુક્રવારે શિવમહિમ્ન પાઠનું આયોજન કરાયું
મોરબી : હાલ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.તથા શિવ મહિમ્ન પાઠનો લાભ લેનાર ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ કરાયું છે.
મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે...
મોરબીમાં જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ
રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને આયોજિત કથામાં વિશાળ પોથીયાત્રા યોજાઈ
મોરબી : હાલ મોરબીમાં વિશાળ પોથીયાત્રા સાથે જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.
વિવિધ...
મોરબીથી માતાના મઢ જવા પદયાત્રા સંઘ 6 ઓક્ટોબરે કરશે પ્રસ્થાન
મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે. જે ભાવિકોને આ સંઘમાં...
મોરબીના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રક્ષાબંધન નિમિત્તે ઓનલાઈન જનોઈ વિધિ યોજાઈ ગઈ
મોરબી : આજે રક્ષાબંધન નિમિતે વર્ષોની અતૂટ પરંપરા મુજબ દર વર્ષે ભૂદેવો દ્વારા યજ્ઞોપવીત બદલવાની વિધિ યોજાઈ છે. પણ આ વખતે કોરોનાની સંક્રમણ વધુ ફેલાયેલું હોય, તેથી એકબીજાની સલામતી માટે ઓનલાઈન...
















