Friday, June 19, 2026
Uam No. GJ32E0006963

માળિયાની મોટી બરાર પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ કરાયા

માળિયાની મોટી બરાર ગામની શાળામાં પરિવારના મોભીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં હુંબલ પરિવાર દ્વારા શાળાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ કર્યા હતા માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ...

ટંકારા : કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે જ્ઞાતિ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન

મોરબી: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા   દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર  પાઠવી માંગ કરવામાં આવી...

મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું

મોરબી : હાલ મોરબીના હસુભાઈ બચુભાઈ પાડલીયાએ તેઓના પિતા સ્વ. બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા...

મોરબીના સેવાભાવી અજય લોરિયા ફરી શહીદોને સહાય અર્પણ કરવા પંજાબ જશે

જોધપરની નાનકડી દિકરી એ ઘરે ઘરે ફરી શહીદો માટે ફંડ એકત્ર કર્યું મોરબી : હાલ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા 2 વર્ષ બાદ ફરો શહીદોને સહાય અર્પણ કરવા...

મોરબીના યુવા એડવોકેટ દર્શનભાઈ ડી. દવેની ધી મોરબી નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ તરીકે...

મોરબી શહેરના યુવા, ઉત્સાહી અને કર્મનિષ્ઠ એડવોકેટ તથા રેવન્યુ પ્રેક્ટિશનર દર્શનભાઈ ડી. દવે ની ધી મોરબી નાગરિક સહકારી બેંક લિ. માં પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બેંકના બોર્ડ ઓફ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...