મોરબી : છનીયારા પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો
મોરબી : તાજેતરમા 3મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે.
આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું...
કોરોના : આજે 67 નવા કેસની સામે 88 સાજા થયા, ફાયર વિભાગે 5 મૃતદેહોની...
મોરબીમા આજે 67 નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6025 કેસમાંથી 4760 સાજા થયા
જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 924
મોરબી...
માળિયાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા...
મોરબીના મહેન્દ્રપરાના વૃધ્ધે કોરોના સામે જીતી જંગ , હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં શેરી નંબર 21માં રહેતા અને નિવૃત જીવન ગાળતા આમદભાઈ જુમાભાઈ ઉ.વ.60નો ગત તા. 25 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં...
મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ
મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ...





















