મોરબીના રવાપરના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની શ્રીજી ચારણ પામેલ છે
મોરબી : મોરબીમાં રવાપર ગામના રહેવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા શ્રીજીચરણ પામેલ છે.
વિગતો અને માહિતી મુજબ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈકાસુન્દ્રા આજ રોજ તા. ૨/૯/૨૦૨૪ ના...
અગરિયા સમાજના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી ડો.મૂંઝપરાને રજુઆત કરાઈ
ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી સાહિતનાઓએ કરી રજુઆત
હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયા સમાજને વારંવાર મીઠાના અગરમાં પાણી ઘુસી જવા તેમજ સમાજ ઉત્થાનના પ્રશ્નને લઈ ઠાકોર...
મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની કમિટીમાં નિમણૂક
મોરબી : મોરબી સીરામીક એઓસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની સૌરાષ્ટ્રની કમીટીમાં સભ્ય તરીકે રેલવે દ્વારા નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ ઓફિસ દ્વારા ડિવિઝનલ રેલવે યુઝર’સ કન્સલ્ટેટીવ કમિટી...
જાણો આજના મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : આજે મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.25 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં તથા...
મોરબીમાં કરફ્યુમાં ચા – ગાંઠિયાનો ધંધો કરતા ત્રણ લોકો દંડાયા
જાહેરનામા ભંગ બદલ મોરબી, વાંકાનેર અને માળીયામાં કાર્યવાહી
મોરબી :હાલ મોરબી જિલ્લામાં મોરબી શહેર અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં રાત્રીના કારણ વગર આંટા ફેરા કરનાર અને ચા ગાંઠિયાનો ધંધો ચાલુ...



















