મોરબીમા યુવા ભાજપ ઉપપ્રમુખનું FBમાં કોઈ ભેજાબાજે ડમી એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ્સને મેસેજ કર્યા ‘...
સાયબર સેલમાં ફરિયાદ, પોલીસે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખના નામે કોઈ ભેજાબાજે ફેસબુકમાં ડમી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડલિસ્ટમાં રહેલા યુઝર્સ પાસેથી પૈસાની માંગણી કરી...
બેલા- ખોખરા હનુમાન મંદિર- ભરતનગર રોડ 7 મીટર પહોળો થશે : રૂ.30 કરોડના કામને...
મોરબી : મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળો કરવામાં આવશે. રૂ.30 કરોડના ખર્ચે થનાર આ કામને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
મોરબીમાં ગઈકાલે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી....
પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...
અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે
મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા સંચાલિત પાટીદાર...
મોરબી: નકલંક ધામના દર્શન કરી મહંતના આશીર્વાદ લેતા રાજયકક્ષાના મંત્રી
મોરબી : શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નકલંક ધામના મંહત...
મોરબી જિલ્લામાં હાલ કોરોનાના માત્ર 26 કેસ : એક્ટિવ કેસ 556 થયા
જિલ્લામાં 34 દર્દીઓ સાજા થયા : 16 કેસ મોરબી તાલુકાના, બાકીના 10 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...


















