મોરબી : આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાન
ગુજરાત ની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે “સંવેદના દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે એ આઈ સી સી ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના...
મોરબીમાં ક્રિકેટ રમવા મામલે પાડોશીઓ વચ્ચે બઘડાટી : વાહનો અને મકાનમાં તોડફોડ
બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના જેલચોકના ઢાળીયા પાસે ક્રિકેટ રમવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી અને વાહનો તથા મકાનમાં તોડફોડ કરાઈ...
મોરબીમાં તખ્તસિંહજી રોડ બંધ થતાં પાલિકાએ 4 વૈકલ્પિક રૂટ જાહેર કર્યા
મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર કામ ચાલતું હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4 વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
ચીફ...
મોરબીમાં નીલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા શિવ-પાર્વતી વિવાહનું આયોજન કરાશે
મોરબી : હાલ મોરબીમાં સુપર ચોકડી નજીક આવેલ નીલકંઠ મહાદેવ કુંઢીયા સ્વામીની જગ્યા ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ-પાર્વતીના વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આગામી તા. 1ના રોજ શિવરાત્રી આવી રહી છે ત્યારે શિવાલયોમાં...
કોરોનાના વધતા કેસોને પગલે મોરબી શહેરમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા માસ્ક વિતરણ
મોરબી: હાલ શહેર અને જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોની સલામતી માટે આજે કોંગ્રેસ આગેવાનોએ માસ્ક વિતરણ કર્યા હતા
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ...




















