ટંકારાના ભૂતકોટડા ગામે ઘઉંના ઉભા પાકમાં આગ નો બનાવ
આગમાં બે વિધામાં ઉભેલા ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત
ટંકારા : હતાજેતરમા ટંકારાના ભૂતકોટડા ગામે એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં બે વિધામાં વાવેલા ઘઉંનો પાક લપેટમાં આવી જતા આ...
વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત
ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે...
મોરબી: 108 ની ટીમની પ્રામાણિકતા : અકસ્માત સ્થળેથી મળેલું 77 હજારની રોકડ સાથેનું પર્સ...
મોરબી: તાજેતરમા 108ની ટીમ અકસ્માત સમયે સમયસર પહોંચીને ઘાયલોના જીવ બચાવવામાં અને ત્વરિત સારવાર આપવામાં તો હંમેશા અવ્વલ રહે જ છે, સાથોસાથ ઇજાગ્રસ્ત પાસેથી મળી આવેલી કિંમતી માલમતા, અગત્યના ડોક્યુમેટ સહિતની...
મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ
મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે
મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...
તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...


















