Monday, April 27, 2026
Uam No. GJ32E0006963

મોરબી : રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ

રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરી ધુળેટીની અનુકરણીય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંદાજે ૧૫૦-૨૦૦ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોરોના અંગેની સરકાર દ્વારા...

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...

મોરબીના જેતપર રોડ પર ચાલુ રિક્ષામાંથી નીચે પટકાતા મુસાફરનું કરુંણ મૃત્યુ

મોરબી : તાજેતરમા મોરબીના જેતપર રોડ ઉપર ચાલુ રીક્ષામાંથી અચાનક નીચે પટકાતા એક પેસેજરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો...

તા. 24 ફેબ્રુઆરી : જાણો.. આજના વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી કાળા તલની આવક થઇ : સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કાળા તલનો રહ્યો મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 24 ફેબ્રુઆરીના...

મોરબી જિલ્લામાં તંત્રએ આજે પણ માત્ર 21 કેસ જ દર્શાવાયા, એક દર્દીનું મૃત્યુ

સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3600 કેસમાંથી 3230 સાજા થયા, આજે એક દર્દીના મૃત્યુ સાથે કુલ 217 જેટલા દર્દીના મોત, એક્ટિવ કેસ વધીને 153 થયા મોરબી : હાલ મોરબી જિલ્લા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe