મોરબી તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી
મોરબી: તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પટેલ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવેલ છે.
મોરબી તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ અને તમામ સમાજ તમામ વર્ગમાં પોતાના સેવાકર્યો થી જાણીતા શ્રી...
હળવદમાં સોનાના દાગીના ભરેલી થેલી પરત કરી પ્રામાણિકતા દાખવતો યુવાન
હળવદના નાના એવા બુટવડા ગામના વ્યક્તિની પ્રામાણિકતાનો કિસ્સો
હળવદ : હાલ આજના ઓનલાઈન છેતરપિંડીના જમાનામાં હજુ પણ માનવતા અને પ્રમાણિકતા સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે ત્યારે આજે હળવદ શહેરમાંથી બુટવડા ગામના યુવાનને...
માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...
મોરબી જિલ્લામાં 2.64 કરોડના પીવાના પાણીના કામો પર મંજૂરી મળી
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મીટીંગ આજ રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ મીટીંગના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર...
મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી : મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેમની પ્રતિમાને સવારે સફાઈ કર્યા બાદ સાંજે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા...















