રવાપર ખાતે બુધવારે ઐતિહાસિક નાટક “રા’ નવઘણ” નું આયોજન
મોરબી : હાલ મોરબીના રવાપર ગામ ખાતે બુધવારે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ” ભજવવામાં આવશે.
ઉમિયા ગરબી મંડળ-રવાપર અને સત્ દેવીદાસ ગૌ-સેવા ગ્રુપ – રવાપર દ્વારા આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે...
સમસ્ત બ્રહ્મસમાજના વિરોધની વચ્ચે પરશુરામધામ દ્વારા ભાજપના ઉમેદવારોને વિજયના આશીર્વાદ અપાયા
પરશુરામધામ મોરબી ખાતે ધારાસભ્ય મેરજા અને સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ પ્રમુખની ઉપસ્થિતિમાં વિજય યજ્ઞ પણ યોજાયો
મોરબી : હાલ મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ફાળવણીમાં અન્યાય કર્યો હોવાની લાગણી મોરબી બ્રહ્મસમાજ...
મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે
મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં સવારે...
મોરબી : ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું કરુણ મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર ગામમાં ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ રંગપર...
મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી
મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ...

















