મીડિયા દ્વારા કોરોના અંગે સકારાત્મક માહિતી આપવા જયદેવસિંહ જાડેજાની અપીલ
મોરબી: તાજેતરમા કોરોના મહામારી ચાલી રહી હોય મીડિયામાં ક્યાંક મૃત્યુ તો ક્યાંક ક્યાં કેટલા પોઝીટીવ કેસ આવ્યા તેવા જ સમાચારો લોકોને મળી રહ્યા હોય તેવા સમયે લોકોને કોરોનાથી કેમ સજાગ બનવું...
કોઈની લાગણી દુભાવવાનો જરા પણ ઈરાદો નહોતો, હું મારા શબ્દો પાછા ખેચુ છું :...
મોરબીની ચૂંટણી સભામાં અનુસૂચિતજાતિ અંગે ઉચ્ચારેલા ગેરબંધારણીય શબ્દે નાયબ મુખ્યમંત્રીએ ફેસબુક પર પોતાની પોસ્ટમુકી ખુલાસો કર્યો
મોરબી : તાજેતરની મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન એક જાહેર સભા દરમિયાન અનુ.જાતિ વિશે ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરવા...
રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી
રાજકોટ : હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટની આકરી ફટકાર બાદ ગુજરાત સરકારે ધડાધડ પગલાં લેવા શરૂ કરી સવારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી...
હળવદમા ડુંગરપુર ગામે યુવક-યુવતીનો સજોડે આપઘાત
પરિણીત યુવક અને અપરિણીત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
હળવદ : હાલ હળવદના ડુંગરપુર ગામે યુવક- યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને...
ભાજપ દ્વારા આજે સ્થાપના દિને ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ લોન્ચ કરી
કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ
મોરબી : આજે 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી હતી. ત્યારે આજે કેન્દ્રની સત્તા...

















