મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન
મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તરફથી હાર્દિક શુભેછા પાઠવામાં આવે છે.
-રાધેશ...
મિશન નવભારત મોરબી દ્વારા શહીદ દિવસે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મરબી : 23 માર્ચના રોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા શહીદ...
મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કેળવણી નિરીક્ષકનું સન્માન
મોરબી : તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખના બદલીઓના આદેશ અન્વયે મોરબી તાલુકા અને શહેરી વિસ્તારની તમામ શાળાઓના શિક્ષકોને જેમના માટે વિશેષ માન સન્માન રહ્યું છે. તેવા શાંત અને હકારાત્મક...
મોરબી શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારની નિમણૂક કરાઈ
મોરબી : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લા ટીમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આજથી નવા હોદ્દેદારની નિમણૂક આજથી શરૂ કરવામાં આવી છે.
આજે મંગળવારે નવી નિમણુંક અંતર્ગત મોરબી...
મોરબી : પ્રજાપતિ અંબાલાલ ઝવેરભાઈ સદાદિયાને સન્માનિત કરાયા
ગુજરાતમાં સતત સેવાકાર્ય કરતા,દરેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આયોજકોમાં ઉત્સાહ વધારનાર,સમાજના ભાઈઓ અને બહેનોને સાચી હુંફ આપનાર તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર,જે ગુજરાતમાં સૌથી વધારે એકટીવ છે તથા જેને ખરેખર...




















