ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ કરી રૂબરૂ લોકસંપર્કમાં નીકળ્યા
ભાજપના અગ્રણીઓ પણ બ્રિજેશભાઈ ની સાથે પ્રવાસમાં જોડાયા
મોરબી : હાલ મોરબી-માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા કુલ 39 ગામોની મુલાકાત લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લોકસંપર્ક કાર્યક્રમ અન્વયે આજે મોરબી...
મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુની ઘટના
મોરબી : હાલ મોરબીના જેતપર રોડ ઉપર સીએનજી રીક્ષા ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે...
વાંકાનેરથી મોરબી આવતા પોલીસકર્મીનું બાઈક સ્લીપ થતા કમકમાટી ભર્યું મૃત્યુ
હાલ મોરબીના પોલીસના ASI આજે વાંકાનેરથી મોરબી આવતા હતા. એ સમયે તેમનું બાઈક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત...
વાંકાનેરમા માદક પોસ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસની ટીમ
રૂપિયા 6.68 લાખના 222 કિલોથી વધુ પોસ ડોડા સાથે બે આરોપી ગિરફતમાં : રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું નામ ખુલ્યું
વાંકાનેર : હાલ મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ભલગામ ગામે દરોડો પાડી રૂપિયા 6.68...
સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીના પૂજન-અર્ચન માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર
જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત લેવી પડશે
મોરબી : કાલે તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના...




















