Friday, May 1, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં ‘પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્ક’ના નિર્માણનો શુભારંભ

મોરબી : મોરબીમાં પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્કના નિર્માણનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગઈકાલે તા. 12ના રોજ મોરબીના વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ દ્વારા પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા...

જયસુખ પટેલને ખબર જ હતી કે પૂલ જોખમી છે, છતાં ખૂલ્લો મુક્યો એટલેજ 135...

પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સંપૂર્ણ જ્ઞાન હતું કે પુલ જર્જરિત છે, તેને ખુલ્લો મુકવાથી કોઈ પણ અણબનાવ બની શકશે આ મુદાને કેન્દ્રમાં રાખીને 302ની કલમ ઉમેરવા હાઇકોર્ટમાં પિટિશન કરાઈ...

મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયાએ મેડિકલ સહાય માટે 11 લાખ, 11 હજાર 111નું અનુદાન...

મોરબી: વૈશ્વિક મહામારીને લઈને દુનિયા આખીનું અર્થતંત્ર, સામાજિક, સાંસ્કૃતિક વ્યવસ્થા ઊંઘી-ચિતી થઈ ગઈ છે. વિકસિત દેશો પણ મહામારી સામે લડતા લડતા હાંફી ગયા છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અસંખ્ય...

પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...

મોરબી: ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું, 12ની ધરપકડ

એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ. 6.01 લાખ સહિત કુલ રૂ. 26.58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમા મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe