આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે
ગુજરાત: હાલ રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ અને 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી...
મોરબીમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2 વેપારી દંડાયા
જિલ્લામાં જાહેરનામાં ભંગના 16 કેસ નોંધાયા : માસ્ક વિના ફરતા 3, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 3, વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક તથા 3 કારચાલક વિરુદ્ધ કાર્યવાહી
મોરબી: શુક્રવારે સવારે 9થી બપોરે 3...
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...
ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો
ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી
મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી...
મોરબીમાં વિકાસના કામો વેગવંતા : 40 કરોડના કામો માટે ટેન્ડર જાહેર કરાયું
મોરબી લાતીપ્લોટ, ધર્મસૃષ્ટિ સોસાયટી, કુબેરનું નાલું સહિતના વિવિધ કામો હાથ ઉપર લેવાયા
મોરબી : હાલ મોરબીમાં દિવાળી ટાઈમે જ વિકાસના ધૂમ ધડાકા શરૂ થયા છે. નગરપાલિકા દ્વારા લાતીપ્લોટમાં વરસાદી પાણી નિકાલથી લઈ...



















