અનલોક 4.0 : વેપારીઓ અને દુકાનધારકો માટે કેટલી મળી શકશે વધુ છૂટછાટ
તાજેતરમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક UNLOCK 4.0ની શરતોને આધીન નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી
હોટેલ દુકાન ધારકો અને શાળા કોલેજો માટે નવી જાહેરાત
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્નેતો સૌથી મોટી રાહત...
માળીયાના બગસરામાં ગેરકાયદે મીઠાના અગર સામે લેન્ડ ગ્રેબિંગ કરવા માંગ
બગસરામાં જમીન પચાવી પાડનારા માથાભારે તત્વોના દબાણ હટાવી સ્થાનિક અગરિયાઓને જમીન આપવા માંગ
ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ટ્રક પણ સત્વરે બંધ કરાવવા બગસરા ગ્રામ પંચાયતની માંગણી
માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના...
મોરબી જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અધિકારીઓને રોડના સારા કામ કરવા સુચના
હાલ મોરબી જીલ્લામાં રોડના કામો ધીમા ચલાવતા અથવા તો નબળી કામગીરીના રોડ થતા હોવાની ફરિયાદી ઉઠી હોય જેને પગલે જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ સાથે બેઠક પર અટકેલા કામો શરુ...
મોરબી: કાલે ભાજપ દ્વારા કિસાન સન્માન સંમેલન યોજાશે
મોરબી: આવતી કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાન સન્માન સંમેલન યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા કિસનોનું સન્માન કરવામાં આવનાર છે
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ઓ વિનોદભાઈ...
મોરબીમાં મોતનું તાંડવ નિહાળતી સરકાર નક્કર પગલાં લેશે?
72-72 કલાક બાદ પણ બેડ વધારવામાં, ઓક્સિજન પૂરો પાડવામાં અને રેમડેસીવીર ઇન્જેક્શન લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું !!
રાજકોટ માટે સુવિધા થાય તો મોરબીની જનતા માટે કેમ નહીં લોકોમાં મોટો સવાલ?
મોરબીમાં કોંગ્રેસ, આમ...


















