Tuesday, May 12, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર: બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા આવેદન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજ રોજ વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં...

મોરબીના સેવાભાવી પરેશભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન

મોરબીના સેવાભાવી પ્રમુખ પરેશ ભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન છે. મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના રહેવાસી અને સેવાભાવી પરેશ ભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન હોય...

મોરબી આલાપ પાર્ક ખાતે ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

તાજેતરમા આલાપ પાર્ક – મોરબી ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી દુર્લભજીભાઈ દેથરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો રવાપર રોડ ખાતે આવેલ આલાપ પાર્ક સોસાયટી, પટેલનગર,ખોડિયાર નગર સોસાયટી દ્વારા ધારાસભ્ય...

મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી...

આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી હતી જેમાં...

મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લાડવા-ગાંઠિયાનું રાહતદરે વેચાણ શરુ

મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિતે શુદ્ધ અને ગુણવતા વાળા ગાંઠિયા અને લાડવાનું ગત તા. 3થી રાહત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...