મોરબીના મહેન્દ્ર નગર ખાતે યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાઈ ગઈ
યુવા ભાજપના આગેવાનો દ્વારા બાઈકરેલી યોજી તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલીનું આયોજન : ભાજપને જીતાડવા યુવાનો મેદાને : શુ ભાજપ મારશે બાજી ? ચર્ચાતો સવાલ
મોરબી માળીયા વિધાનસભા પેટાચૂંટણીમાં જીત માટે ભાજપના...
મોરબી જિલ્લામાં 70 સ્થળો એ વેકસીનેશનની કામગીરી શરૂ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે યુવાવર્ગમાં વેકસીન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી...
11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
મોરબીમાં સફાઈ, લાઈટ સહિતની કામગીરી માટે ત્રણ ઝોનમાં વહેંચણી થશે
24 કલાક ચાલુ રહેતી લાઇટોનો પ્રશ્ન હલ કરવા ટાઇમર મુકાશે : 10 દિવસમાં 300 લાઈટ બદલ્યાનો દાવો
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા લોકોને સારી સુવિધા આપવા શહેરને ત્રણ ઝોનમાં વહેંચી અલગ-અલગ...
મોરબીના નવનિયુક્ત ડો. મિથુન રાણવાને શુભેચ્છા સંદેશો પાઠવતા એડવોકેટ અંકિત વાલેરા
ટંકારા નાના એવા ગામ મહેન્દ્રપુરના વતની ડો. મિથુન રાણવા એમબીબીએસ ની તાજેતરમાં જ પદવી મેળવતા મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી અંકિત વાલેરા દ્વારા તેને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે
























