મોરબી ભૂગર્ભ ગટર પ્રશ્ને રહેવાસીઓની પાલિકામાં રજૂઆત
મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા...
મોરબી : છનીયારા પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો
મોરબી : તાજેતરમા 3મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે.
આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું...
મોરબી : RTO વાળો પુલ બંધ રહે ત્યાં સુધી શહેરમાંથી વાહનો ચલાવાની છૂટ આપવાની...
મોરબી કોલ એસોસિએશનનું કલેક્ટરને આવેદન : વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી મેળવવામાં અને સપ્લાય કરવામાં હાલાકી
મોરબી : તાજેતરમા મોરબીમાં RTO વાળો પુલ બંધ હોવાથી વેપારીઓને પુલ બંધ થવાથી માલની ડિલેવરી...
મોરબીમાં ટ્રાફિક સિગ્નલ મુકતા પહેલા રસ્તાઓ પહોળા કરવા માંગણી
મોરબી : હાલ મોરબી સીનયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની લેખિત રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યું...
મોરબી : (5pm) : મોરબીના દરબારગઢમાં વધુ બે કેસ સાથે આજના ચાર કેસ થયા
મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 55 થઈ
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે બપોરે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં દરબારગઢમાં રહેતા...



















