મીરબીના આલાપ પાર્કમાં એક શામ અમર શહીદો કે નામ કાર્યક્રમ યોજાઈ ગયો
માતૃભુમી વંદન ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજલિબેનના કાર્યક્રમમાં મોટી સંખ્યામ લોકો ઉપસ્થિત રહ્યા
મોરબી : હાલ મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 થી 27 એક શામ શહીદો કે નામ અંજલિબેન આર્યનો કાર્યક્રમ ગઈ...
મોરબીમાં ક્રેનનો પટ્ટો તૂટતાં અકસ્માત: એક શ્રમિકનું મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી એક ફેક્ટરીમાં ક્રેન વડે ભારે લોખંડનું પ્લેટફોર્મ ઊંચકતી વખતે પટ્ટો તૂટી પડતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ શ્રમિકોને નાની-મોટી અને...
મોરબી તાલુકાના વિસ્તારોમાં તા. 23 અને 2ના રોજ વીજકાપ રહેશે
મોરબી : હાલ મોરબી તાલુકાના વિસ્તારોમાં આગામી તા. 23 અને 2ના રોજ વિજ પુરવઠો બંધ રહેવાની નોટીસ ગેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે.
મોરબીમાં 66 કે.વી. જેતપરમાંથી નિકળતા 11 કે.વી. રાપર, સિતારામ,...
મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ
મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ...
મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ
મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે...



















