મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા
મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...
મોરબી, વાંકાનેર તથા ટંકારામાંથી જુગાર રમતી 4 મહિલાઓ સહીત કુલ 29 ઝડપાયા
મોરબી શહેરમાં 6 શખ્સો રૂ. 87,650 તથા વીડી જાબુંડીયા ગામમાં 4 શખ્સો રૂ. 94,600 સાથે પકડાયા
મોરબી શહેરમાં 4 મહિલાઓ તથા 2 શખ્સો, મોરબી તાલુકામાં 6 શખ્સો તથા ટંકારામાં 7 શખ્સો ઝબ્બે
મોરબી...
મોરબીમાં હવે મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટેના ઇન્જેક્શનોની હાલાકી
મોરબી : હાલ મોરબીમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ જબરો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રેમડીસીવર બાદ હવે મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેક્સનોની રામાયણ સર્જાઈ છે. મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટે ઇજકેશનોની અછત સર્જાતાં...
મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 4 થી રાત્રીના 8 સુધીમાં જાણો કેટલો વરસાદ પડ્યો
ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો
મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે...
પ્રદેશ ભાજપના હોદેદારો જયંતીભાઈ કવાડિયા-વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો
તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હોય જેમાં વિવિધ હોદેદારોને નવી જવાબદારી સોપવામાં આવી છે જે પ્રદેશ સંગઠનમાં જયંતીભાઈ કવાડિયા અને વિનોદભાઈ ચાવડાને સ્થાન મળતા આજે મોરબી ખાતે સન્માન સમારોહ...


















