Monday, June 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં લૂંટારું ટોળકી નો આતંક : અનેક લોકોને શિકાર બનાવ્યા : તપાસના ધમધમાટ...

ઘેર પરત ફરતા કાર અને બાઈક ચાલકને લૂંટારું ટોળકીએ નિશાન બનાવી : ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળખસેડવામાં આવ્યા મોરબી: મોરબીમાં ગત રાત્રીના આરટીઓ નજીક લૂંટારું ટોળકી ત્રાટકી હતી જેમાં એક પછી એક કાર અને...

મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની કમિટીમાં નિમણૂક

મોરબી : મોરબી સીરામીક એઓસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાની રાજકોટ વેસ્ટર્ન રેલવેની સૌરાષ્ટ્રની કમીટીમાં સભ્ય તરીકે રેલવે દ્વારા નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ વેસ્ટર્ન રેલવેની ડિવિઝનલ ઓફિસ દ્વારા ડિવિઝનલ રેલવે યુઝર’સ કન્સલ્ટેટીવ કમિટી...

ખાતરનો ભાવવધારો પરત ખેંચવા વડાપ્રધાનને લેખિત રજુઆત કરતા ધારાસભ્ય પરસોતમ સાબરીયા

કોરોના કાળમાં ખેડૂતોની સ્થિતિ દયનીય હોવાની રજુઆત : સરકાર પ્રત્યે રોષ હોવાનો પણ એકરાર હળવદ : હાલ તાજેતરમાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો કરવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથેસાથે આ...

મોરબી: મોડી રાત્રે કંડલા હાઈ-વે પર ટ્રક નું વ્હીલ રોડ પર બેસી જતા...

મોરબી: મોડી રાત્રે કંડલા હાઈ-વે પર ટ્રક નું વ્હીલ રોડ પર બેસી જતા 1 કિ.મી સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી કંડલા હાઈ-વે પર અને ધરમસૃષ્ટિ સોસાયટી નજીક...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...