મોરબીમાં મશાલની વાડીમાં રાવણ દહન યોજાયું
સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબાની રમઝટ
મોરબી : તાજેતરમા મોરબીમાં નવરાત્રી મહિત્સવની ધર્મોલ્લાસભેર પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે ગઈકાલે દશેરાના અવસરે મોરબીના બાયપાસ પાસે આવેલ મશાલની વાડી ખાતે રાવણ...
Exclusive: મોરબી: નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા યુવાનનું મૃત્યુ
(રિપોર્ટ: ધર્મેન્દ્ર બરસરા) મોરબી: હાલ માં જ મલી રહેલ માહિતી અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજવાની ઘટના બની...
મોરબી તાલુકાના વિસ્તારોમાં તા. 23 અને 2ના રોજ વીજકાપ રહેશે
મોરબી : હાલ મોરબી તાલુકાના વિસ્તારોમાં આગામી તા. 23 અને 2ના રોજ વિજ પુરવઠો બંધ રહેવાની નોટીસ ગેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે.
મોરબીમાં 66 કે.વી. જેતપરમાંથી નિકળતા 11 કે.વી. રાપર, સિતારામ,...
મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત
મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40
મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...
ગંભીર બેદરકારી! મોરબીમાં ટેકાના ભાવના ચણા ગુણીમાં જ ઉગી નીકળ્યા
12 દિવસથી ટેકાના ભાવે ખરીદાયેલા ચણા ખુલ્લા આકાશ નીચે : પુરવઠા અધિકારી કહે છે કોન્ટ્રાકટરને નોટિસ આપીશું
મોરબી : હાલ સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોકૂફ રાખવામાં આવેલ ટેકાના ભાવની ચણાની ખરીદી પુનઃ...



















