આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી
મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે...
મોરબી: જન સુવિધા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગની તસવીરો
યોગ્ય વ્યવસ્થાના અભાવે સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોના કાળમાં અનલોક લાગુ થયા બાદ તમામ સરકારી કચેરીઓમાં કામગીરી પૂર્વવર્ત કરી દેવામાં આવી છે. આથી, વિવિધ કામગીરી માટે લોકોનો...
મોરબીમાં કોરોના વિસ્ફોટ વચ્ચે કોવીડ કેર કમિટી બન્યાનો તંત્રનો દાવો ફારસ
અનેક શાળામાં કમિટી બની જ નથી, જ્યાં બની ત્યાં અમલવારી જ નથી
મોરબી : મોરબીમાં ઓફલાઇન શિક્ષણ મોંઘુ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા 9...
મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...
મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા
સમગ્ર દેશમાં આસો સુદ ૧થી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ...
નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
ટંકારા : નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા,...



















