મોરબી શહેરમાં કોરોનાના ફરી વધુ બે કેસ નોંધાયા : એકનું મોત
નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં એક અને પારેખ શેરીમાં એક કોરોનાના કેસ નોંધાયા : નવા ડેલા રોડના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિતાજનક હદે વધી...
વાંકાનેરમાં ઠીકરયાળી વીજ સબસ્ટેશનના ક્વાર્ટરમાં જુગારધામ ઝડપાયું
વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે 34500ની રોકડ સાથે 9 જુગારીને ઝડપી લીધા : એક ફરાર
વાંકાનેર : હાલ વાંકાનેર નજીક આવેલા ઠીકરીયાળી વીજ સબ સ્ટેશનના સ્ટાફ કવાટર્સમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે...
મોરબીના સેવાભાવી અજય લોરિયા ફરી શહીદોને સહાય અર્પણ કરવા પંજાબ જશે
જોધપરની નાનકડી દિકરી એ ઘરે ઘરે ફરી શહીદો માટે ફંડ એકત્ર કર્યું
મોરબી : હાલ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા 2 વર્ષ બાદ ફરો શહીદોને સહાય અર્પણ કરવા...
મોરબી: શહેરને આગામી 48 કલાક નર્મદાનું પાણી અડધું જ મળે તેવી શક્યતા
સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરીને પગલે બે દિવસ શટડાઉન રહેવાણી સંભાવના
મોરબી : હાલ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમ સાથે જોડાયેલ મોરબી,જામનગર અને કચ્છ માટે પીવાના પાણી માટે નર્મદાનું પાણી મુખ્ય...
મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે
મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં સવારે...


















