મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત
મોરબી: અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે રેગ્યુલર દિવાની દાવા નંબર-28/2015 ના કામે વીજ...
મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે ‘સમ્રાટ હર્ષ’ નાટક યોજાશે
મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે 'સમ્રાટ હર્ષ' નાટક નું આયોજન કરાયેલ છે જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ છે , માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકામાં આવેલ વિશાલ નગર...
વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને ઊંચા વ્યાજદરે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી શરૂ...
મોરબી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત : એકનું ઘટના સ્થળે જ મૃત્યુ
એક વ્યક્તિને ગંભીર ઇજા : પોલીસ દ્વારા તપાસ
મોરબી : ગઈકાલે મોરબીના બાયપાસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક...
નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
ટંકારા : નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા,...



















