મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન
સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ આજ રોજ તા. ૧૨.૧૦.૨૦૨૫, આસો વદ ૬...
મોરબીના ABVP દ્વારા આયોજિત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્રની ભેટ
મોરબી : મોરબીના ABVP દ્વારા ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને ક્રમાંક આપી સન્માન પત્ર ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.
ABVP – મોરબી...
મોરબીમાં દારૂબંધીના ઉડ્યા લિરા !!
મોરબી : પૈસા આપો એટલે દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાતથી સૌ કાઈ વાકેફ છે. પણ આ બધું છાને છુપે ચાલે ત્યાં સુધી વાંધો નથી. જો જાહેરમાં દારૂની રેલમછેલ થાય...
મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
મોરબી : હાલ મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે.
મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામના જન્મ ઉત્સવ નિમિતે...
મોરબી જિલ્લામાં હાલ કોરોનાના માત્ર 38 કેસ : એક્ટિવ કેસનો આંક 500થી નીચે
30 કેસ મોરબી તાલુકાના, બાકીના 8 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 135 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ...


















