Wednesday, September 27, 2023
Uam No. GJ32E0006963

મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન...

મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો...

મોરબી: ST નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ

(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: આજે મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક અકસ્માતે બસ નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. ઘટના ને પગલે લોકોના ટોળા એકત્રિત થાય હતા અને તાત્કાલિક...

મોરબીના રવાપર ગામે ગૌશાળા તરફથી દૂધ આપવાનું બંધ કરતા બનાસકાંઠાના માલધારીઓની દાદાગીરીનો બનાવ

મોરબી:  મોરબીના રવાપર ગામે બનાસકાંઠાના માલધારીઓને ગૌશાળા ના સ્થાનિકો દ્વારા દૂધ આપવાનું બંધ કરતા માલધારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી રાત્રે રવાપર ગામે...

મોરબી સિરામીક ઉદ્યોગ હવે શટડાઉન થાય તેવી શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા...

‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ સર વાઘજી ઠાકોર વિષે જાણવા જેવું

મોરબીને કાઠિયાવાડના પેરિષની ઉપમા અપાવનાર સર વાઘજી ઠાકોર આજે પણ લોકહૃદયમાં અમર છે  મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુ એક પ્રજા વત્સલ રાજવી હોવાથી હજુ પણ લોકહૃદયમાં અમર છે. આજે પણ...
20,000FansLike
1,111FollowersFollow
600FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબી: ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાનું પૂજન અર્ચન અને મહાઆરતી

મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા...

મોરબીથી માતાના મઢ જવા પદયાત્રા સંઘ 6 ઓક્ટોબરે કરશે પ્રસ્થાન

મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે...

મોરબીમાં પ્રદુષણ ફેલાવતી પેપરમિલને 45 લાખનો દંડ, વિરપર નજીક ફૂડ કંપની સિલ કરાઈ

મોરબી : હાલ મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા લાંબા સમય બાદ કડક હાથે કામગીરી કરી એક સાથે બબ્બે કંપનીઓને ક્લોઝર નોટિસ...

જેતપર પીપળી રોડ ઉપર ગેસ લાઇન તૂટવાથી અફડા-તફડી સર્જાઈ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ફોરલેનના કામ દરમિયાન ખોદકામ કરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગઇ હતી. 20 મિનિટ...

મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ

મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર ના દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે મંદિર ને ૪૮ વર્ષ થયા...