Thursday, September 25, 2025
Uam No. GJ32E0006963

મોરબી શહેરમાં રીક્ષા ભાડામાં અસહ્ય વધારો, સીટી બસની સંખ્યા વધારવા માંગણી

હાલ મોરબી શહેરમાં રીક્ષાના ભાડામાં અસહ્ય વધારો જોવા મળે છે જેમાં અને બમણો વધારો કરાયો છે ત્યારે સીટી બસની સંખ્યામાં તાત્કાલિક વધારો કરવા માંગ કરવામાં આવી છે સામાજિક કાર્યકર મહાદેવ ગોહેલે ચીફ...

ટંકારામાં અખાત્રીજે પાટીદાર સમાજના સમુહલગ્ન નું આયોજન

સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન કરાશે ટંકારા : હાલ ટંકારામાં પાટીદાર સમાજનો દશમો સમુહલગ્ન, પાટીદાર સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન આમ અખાત્રીજના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. સમુહલગ્નમાં ૧૧ યુગલો પ્રભુતામાં...

પ્રેરક પહેલ : મોરબીની કેસરી ઈવેન્ટ પોતાનો તમામ નફો સેવાભાવી સંસ્થામાં આપશે !

મોરબી : હાલ ક્રાંતિકારી વિચારોને વરેલી મોરબીની ક્રાંતિકારી સેના અને પશુ પક્ષીઓની સેવા માટે હરહંમેશ ખડેપગે રહેતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે જેમના...

મોરબીના જલારામ મંદિરમાં શુક્રવારે ભજન સંધ્યા યોજાશે

શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન મોરબી : હાલ મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે ‘રામ નામ...

ગાય અને બે વાછરડીને નવજીવન આપતી 1962 હેલ્પલાઇન ટીમ

મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક આગ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....