Thursday, September 25, 2025
Uam No. GJ32E0006963

મોરબીની ચકચારી 1.19 કરોડની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો

હાલ તપાસનીશ પોલીસ ટીમે વીંછીયા સહિતના ગામના પાંચથી વધુ શખ્સોને સકંજામાં લેતા પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે મોરબી : મોરબીની ચકચારી રૂ.1.19ની આંગડિયા લૂંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા...

મોરબીમાં સમયસર ડોર – ટુ – ડોર કચરો લેવા ગાડી ન આવે તો કરો...

મોરબીમાં પાલિકા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા વ્યવસ્થા ગોઠવાઈ : વોર્ડ વાઈઝ ગાડી નંબર અને ડ્રાઇવરના નંબર જાહેર કરાયા મોરબી : હાલ મોરબી શહેરમાં ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાકટ આપવા...

નંદીઘરમાં નિર્દયતા મુદ્દે નગરપાલિકાની ઝાટકણી કાઢતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબી : તાજેતરમા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવેલા ભગવાન ભોળિયાનાથના વાહન એવા નંદીઓ પીવાના પાણી અને પૂરતા છાંયડાના અભાવે મોતને ભેટી રહયા હોવાની મહિતી મળતાજ મોરબીના...

સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયાની કુમાર-કન્યા શાળાઓને કમ્પ્યુટર્સ અર્પણ કરાયા

માળીયા (મી.) : હાલ સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયા કુમાર શાળા તથા વવાણીયા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન મેળવે એ હેતુથી કમ્પ્યુટર લેબ માટે 2-2 કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા...

મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

મોરબી : હાલ મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે. મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામના જન્મ ઉત્સવ નિમિતે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....