Thursday, September 25, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શનનો લાભ લેવા ભક્તોને ખાસ અપીલ

મોરબી : હાલ મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞથી માંડીને દરેક પ્રકારના હોમ-હવન યજ્ઞ કરવામાં આવે છે.આથી સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શન કરવા ભક્તોને આમત્રંણ આપવામાં આવ્યું છે. સંકલ્પ સિદ્ધ...

ઉનાળાના પ્રારંભે જ મોરબીમાં પાણીના ધાંધિયા : ઢોલ નગારા સાથે મહિલાઓનો આક્રોશ

વિસીપરા, રણછોડનગર, લાયન્સનગર અને વિજયનગર સહિતના વિસ્તારમાં 15 દિવસથી પાણી ન આવતા લોકો અકળાયા : ચીફ ઓફિસર કહે હું નવો છું મને ખબર ન પડે !!!! મોરબી : મોરબીના વોર્ડ નંબર –...

મોરબીમાં મણિમંદિર નજીક ટ્રિપલ વાહન અકસ્માત, ટ્રાફિક જામ થયો

મોરબી : આજે મોરબી શહેરમાં મણિમંદિર નજીક આજે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા. મોરબી શહેરમાં મણિમંદિર નજીક રોડ પર આજે સવારે 11 વાગ્યા આસપાસ રીક્ષા,...

ઓટાળાના યુવાનનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

યુવક રાજ્યમાં RTO ઇન્સ્પેક્ટર વર્ગ-2ની પરીક્ષામાં 11માં ક્રમે ઉતીર્ણ ટંકારા : હાલ સરદાર ધામ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવાન GPSC દ્વારા લેવાયેલ RTO INSPECTOR CLASS-2ની...

મોરબી: તાત્કાલિક લોહીની જરૂરિયાત પુરી પાડતું આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ

મોરબીમાં ઈમરજન્સી બ્લડની જરૂર માટે જગદીશ વણોલ ની ટીમ નું સેવા કાર્ય મોરબીમાં 22 વર્ષ નો યુવાન સતત અગ્રેસર રહેવાનો તેમનો શોખ મોરબી માટે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે. આ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....