Thursday, September 25, 2025
Uam No. GJ32E0006963

બગથળા ગામે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાઈ ગયો

કેમ્પનો 250 દર્દીઓએ લાભ લીધો બગથળા : હાલ કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરું.આ કેમ્પમાં...

મોરબીના જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાઈ ગયો

કેમ્પમાં લાભ લીધેલ 300 દર્દીઓ પૈકી 110 દર્દીઓના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરાશે મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા 300 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી 110 લોકોના આવતીકાલે વિનામુલ્યે...

કચ્છથી માળીયા તરફ આવતી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

હરિપરના પાટિયા નજીક પોલીસે વોચ ગોઠવી કાર સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો માળીયા : હાલ કચ્છ – માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે પોલીસે વોચ ગોઠવી રાજસ્થાની શખ્સને કારમાં...

ગૌવંશને બચાવવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ કરતા હળવદના માલધારીઓ

સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી હળવદ : હાલ રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા...

ટંકારાના હરિપર ગામે બેદરકારીથી રિવર્સમાં લેતા ટ્રેકટર ચાલકની હડફેટે પાંચ વર્ષના બાળકનું મૃત્યુ

ટંકારા : હાલ ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામે રિવર્સમાં આવતા ટ્રેકટર હડફેટે સાયકલ ચલાવતો બાળક આવી જતા પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....