Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે

ધ્રોલ: ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરાયેલ છે, પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ખારવા ગામ મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રી વિષ્ણુયાગ...

મિશન નવભારતમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની વરણી

મોરબી: મોરબીમાં મિશન નવભારત ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા ની વરણી કરવામાં આવેલ છે, રાષ્ટ્રહિત માટે કાર્ય કરતી સંસ્થા મિશન 9 ભારતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયા...

મોરબીમાં હિન્દ વૈભવ ન્યૂઝના પત્રકાર મેહુલ ગઢવી વિરુદ્ધ બ્લેકમેઇલની ફરિયાદ

મોરબી :  આ બનાવમાં ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે ફરિયાદ નોંધવાલે છે મોરબી એ ડિવિઝન પોલીસ...

મોરબી : સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ટ્રેનનું એન્જીન વચ્ચોવચ ઉભું રહી જતા ટ્રાફિકજામ

મોરબી : તાજેતરમા મોરબીમાં ફાટકે થતી હાડમારીને કારણે રોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે એક એન્જીન સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટકે ઉભું રહી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પ્રાપ્ત...

મહાપાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવી : એક જ મહિનામાં 1.88 કરોડની વસુલાત

મોરબી : હાલ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કરતા જ કોર્પોરેશનની તિજોરીમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...