Thursday, September 25, 2025
Uam No. GJ32E0006963

ચેતવણી: હળવદ પંથકમાં બેટરી ચોર ગેંગનો ત્રાસ

શક્તિનગરના ખેડૂતની ટ્રેક્ટરમાંથી અને વાડીની ઓરડીમાં મુકેલ બેટરી ચોરાઇ હળવદ : હાલ હળવદના ગ્રામ્ય પંથકમાં જાણે બેટરી ચોર ગેંગ સક્રિય થઇ હોય તેમ ટ્રેક્ટર તેમજ ઝટકા મશીનની બેટરી ચોરાવાની ઘટના ઓ દિનપ્રતિદિન...

મોરબી RSS દ્વારા સામાજિક સમરતા કાર્યક્રમ યોજાયો

મોરબી : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા કેળવાય તે માટે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ...

હળવદમાં પ્રથમ વખત કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરાયું

સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા આયોજન હળવદ : હળવદના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું....

મોરબી: મહેન્દ્રનગરમા પાડોશીના મારની બીકે જાત જલાવનાર યુવાનનું મૃત્યુ

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે પાડોશીએ માર મારતા ડરી ગયેલા યુવાને અગ્નિસ્નાન કરી લીધા બાદ ચાલુ સારવારે મૃત્યુ નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત...

મોરબી : 1.11 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા

મોરબી: હાલ ખોવાયેલ રૂપિયા 1.11 લાખની કિંમતના મોબાઈલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢ્યા છે. મોરબીમાંથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે મોરબી સીટી બી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....