Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ

મોરબીઃ આજે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારી આ શ્રી રામચરિત માનસ...

મોરબી માં ચોરી ના ગુન્હા માં થયેલ ફરિયાદ માં આરોપી ની રેગ્યુલર જામીન અરજી...

મોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહિતા કલમ 380, 354 તથા 357 હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદ માં આરોપી એ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાવતા મોરબી...

ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે

હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...

વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત

ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા મોરબી : મોરબીના નાની વાવડી ગામે...

રૂપિયા 51 લાખની લેમિનેટ્સ શીટ સાથે સાળો ઝડપાયો, બનેવી રફુચક્કર

નેપાળ મોકલવાયેલ લેમિનેટ્સ શીટ લઈ ટ્રક ચાલક નાસી છૂટવાના કેસમાં મોરબી પોલીસે ઉત્તરપ્રદેશના આઝમગઢથી 5775 લેમીનેટ્સ શીટ સાથે એક આરોપીને પકડી પાડ્યો મોરબી : મોરબીની પેઢીએ 5775 લેમીનેટ્સ શીટ ટ્રાન્સપોર્ટર મારફતે નેપાળ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....