Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

પડયા પર પાટુ! હવે પ્રોપેન ગેસના ભાવમાં 11.75નો ભાવ વધારો

ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસમાં નેચરલ ગેસના ભાવ યથાવત રાખી 20 ટકા કાપ લંબાવ્યો : વધુ ગેસ વાપરવો હોય તો 102 રૂપિયા ભાવ ચૂકવવો પડશે મોરબી : મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને નેચરલ ગેસના...

મોરબી જિલ્લાના 65 તલાટી કમ મંત્રીઓની બદલી કરાઈ

જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર કરતા ડે. ડીડીઓ મોરબી : હાલ જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા...

મોરબીમાં જલારામ મંદિર ખાતે ૪ એપ્રિલે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવારના સહયોગથી નિ:શુલ્ક કેમ્પનું આયોજન મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ...

મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની નિમણુંક કરાઈ

મોરબી : હાલ મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા...

વડાપ્રધાન દ્વારા આજે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ‘પરીક્ષા પે ચર્ચા’

વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવા જિલ્લા શિક્ષણાધિકારીની અપીલ મોરબી : શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ સોશિયલ મીડિયા તથા દુરદર્શન પર કરવામાં આવશે.વડાપ્રધાન પરીક્ષા કી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....