Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો

હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા...

ટંકારાના ખીજડિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત: મહિલા સહિત બે ના મોત

હોળી – ધુળેટીના તહેવારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ ટંકારા : હાલ ટંકારા તાલુકાના ખીજડિયા ઘુંનડા વચ્ચે ગત તા.18ના રોજ બે બાઈક સામસામે અથડાતા ખેત શ્રમિક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા...

મોરબી: જમીનમાં દબાણ અંગે માહિતી માંગનાર આધેડ ઉપર હુમલો

મોરબીના જોધપર ગામે માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજી પાછી લેવા ધમકી આપી ઉપસરપંચ – સભ્ય તૂટી પડ્યા મોરબી : હાલ મોરબીના ભળીયાદ રોડ ઉપર જોધપર નદી ગામની સરકારી જમીન ઉપર ખડકાઈ...

મોરબીમાં ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે આવતા બુધવારે વીજ કાપ

મોરબી : વીજ કટોકટીના કારણે મોરબી જિલ્લામાં બુધવારે અદ્યોગિક ગ્રાહકો માટે વીજ કાપ મુકવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે. ત્યારે વીજળી બચાવવા માટે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય...

પાડોશીએ જાનથી મારી નાખવા ધમકી આપતા યુવાને કેરોસીન છાંટયું : ગંભીર હાલત

મહેન્દ્રનગરમાં પાડોશીએ સામું જોવા બાબતે પાઇપ માર્યા બાદ ગભરાયેલા યુવાનનું આત્મઘાતી પગલું મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા યુવાનને સામું જોવા બાબતે પાઈપથી ફટકારતા ગભરાયેલા યુવાને આત્મઘાતી પગલું ભરી પોતાના ઘેર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....