Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે

રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું  મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...

મોરબી: ખજૂર’ ફેઈમ નીતિન જાની દ્વારા અક્ષર ડેકોરનું ઉદ્દઘાટન થયું

મોરબીના હાર્ટ એવા રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે અક્ષર ડેકોર નું ભવ્યા થી ભવ્ય ખજૂરભાઈ(નીતિન જાની) પુરી ટીમ દ્વારા ઉદ્ધઘાટન કરવા માં આવ્યુ હતું., અક્ષર ડેકોર ના...

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી

ટંકારા : આજે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જળ સંરક્ષણ,વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના સંચાર થીમ પર આંગડવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી...

સારાઅલી ખાને નેશનલ હાઇવે પર સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી એક ઝલક આપી

વાંકાનેર : આજે વાંકાનેર પેલેસમાં ચાલી રહેલ ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ માટે છેલ્લા એક મહિના જેટલા સમયથી મોરબીની મહેમાન બનેલ સારાઅલી ખાને નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી...

મોરબી પાલિકાનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર

મોરબી: હાલમાં મોરબીના ટાઉનહોલ ખાતે આજે બજેટ બેઠક મળી હતી જેમાં જુદા-જુદા ૪૫ જેટલા એજન્ડા કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર એક જ ઝાટકે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને આ બેઠકમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....