Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ ફટકારતી કોર્ટ

મોરબી હાલમાં ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત અનુસાર મોરબીની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અમરશીભાઈ ભાણજીભાઈ પડસુંબીયાએ...

મોરબીના ત્રાજપર ગામે લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી: હાલ તાલુકામાં જમીન પચાવી પાડવાના (લેન્ડ ગેબીગ) ના કાયદા હેઠળ ફરિયાદ થયા બાદ આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા અને તુલશીભાઈ મોતીભાઈ ભંખોડીયાની ધરપકડ થઈ હતી જે કેસ ચાલી જતા અદાલતે...

હળવદ: ચૂંટણીના ડખ્ખામાં ગામ આખાને તરસ્યું રાખવાનું કૌભાંડ ?

હળવદ: હાલ ડુંગરપુરમાં અસામાજિક તત્વો દ્વારા પંચાયતના તાળા તોડી બોરવેલના પાઈપમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી તોડફોડ હળવદ : ચૂંટણીના વેરઝેરમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામના નાગરિકો અને માલ-ઢોરને તરસ્યા રાખવા હરામખોર તત્વો દ્વારા...

તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ

શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...

મોરબી જિલ્લામાં કાલથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ : 1368 બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ...

ઓનલાઇન ફોર્મ ભરવામાં ભૂલ ન કરવા તંત્રની અપીલ : 11 એપ્રિલ સુધી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબી : હાલ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....