Friday, September 26, 2025
Uam No. GJ32E0006963

મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું

મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર  દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર...

વાંકાનેર દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્ને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ

વાંકાનેર: હાલ પંથકમાં દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્નો અંગે દલિત સમાજના અગ્રણીઓને સાથે રાખીને ભાજપ આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાની...

બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાઈ

જિલ્લા અને દરેક તાલુકામાં માર્ગદર્શકોની નિમણુંક મોરબી : હાલ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ થી વિદ્યાર્થીના કારકિર્દી માટે મહત્વની ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને...

મોરબીના જેતપરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

જેતપર અને આજુબાજુના 500 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો મોરબી : હાલ મોરબી તાલુકાના જેતપર ગામે કષ્ટ ભંજન બજરંગ મંડળ અને મોરબી જિલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તા. 27 ને રવિવારે જેતપર કુમાર...

નવલખી પોર્ટ ખાતેની ખાનગી કંપનીનો કોલસો કાઢી દશ ટ્રક ચાલકોએ નબળો કોલસો પધરાવ્યો !!

હાલ મોરબી જિલ્લામાં કોલસા કૌભાંડ સામે આવ્યું છે છે જેમાં નવલખી પોર્ટ ખાતેના વાસુકી ટ્રેડલીંક કંપની પાસેથી ઇન્ડોનેશીયા કોલનો જથ્થો હિંમતનગરની અંબુજા એક્ષ્પર્ટ લી.કંપનીએ મંગાવ્યો હતો જેમાં ટ્રક ચાલકોએ કળા કરી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....