મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું
મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર...
વાંકાનેર દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્ને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ
વાંકાનેર: હાલ પંથકમાં દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્નો અંગે દલિત સમાજના અગ્રણીઓને સાથે રાખીને ભાજપ આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી
વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાની...
બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાઈ
જિલ્લા અને દરેક તાલુકામાં માર્ગદર્શકોની નિમણુંક
મોરબી : હાલ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલ થી વિદ્યાર્થીના કારકિર્દી માટે મહત્વની ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા
શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને...
મોરબીના જેતપરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
જેતપર અને આજુબાજુના 500 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
મોરબી : હાલ મોરબી તાલુકાના જેતપર ગામે કષ્ટ ભંજન બજરંગ મંડળ અને મોરબી જિલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તા. 27 ને રવિવારે જેતપર કુમાર...
નવલખી પોર્ટ ખાતેની ખાનગી કંપનીનો કોલસો કાઢી દશ ટ્રક ચાલકોએ નબળો કોલસો પધરાવ્યો !!
હાલ મોરબી જિલ્લામાં કોલસા કૌભાંડ સામે આવ્યું છે છે જેમાં નવલખી પોર્ટ ખાતેના વાસુકી ટ્રેડલીંક કંપની પાસેથી ઇન્ડોનેશીયા કોલનો જથ્થો હિંમતનગરની અંબુજા એક્ષ્પર્ટ લી.કંપનીએ મંગાવ્યો હતો જેમાં ટ્રક ચાલકોએ કળા કરી...