Saturday, September 27, 2025
Uam No. GJ32E0006963

વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી

ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન...

મીરબીના આલાપ પાર્કમાં એક શામ અમર શહીદો કે નામ કાર્યક્રમ યોજાઈ ગયો

માતૃભુમી વંદન ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજલિબેનના કાર્યક્રમમાં મોટી સંખ્યામ લોકો ઉપસ્થિત રહ્યા મોરબી : હાલ મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 થી 27 એક શામ શહીદો કે નામ અંજલિબેન આર્યનો કાર્યક્રમ ગઈ...

મોરબીના બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી : હાલ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને...

મોરબી: પોસ્ટ ઓફિસના કર્મચારીઓની 28-29 માર્ચે હડતાલ

પડતર માંગણીઓ નહિ સ્વીકારાઈ તો પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન મોરબી : હાલ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હવે પડતર પ્રશ્ને સરકાર સામે આર યા પારની જેમ લડી લેવાના મૂડમાં હોય તેમજ...

મોરબીમાં શાહિદ દિને 2,300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનોએ પ્રતીક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....