Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ ભટ્ટ સહિત ત્રણ વ્યક્તિઓ સામે કરેલ બદનક્ષી મંજૂર કરી વળતર...

માળીયા મિયાણાના મોટી બરારના ભુરાભાઈ મુન્શીભાઈ મુન્શીએ આરોપી સાંધ્ય દૈનિક ના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને સાંજ સમાચાર પબ્લિકેશનના તંત્રી પ્રકાશક તેમજ લાલજીભાઈ મહેતા વિરૂદ્ધ બદનક્ષી કર્યા હોવાનો દાવો વર્ષ ૨૦૧૩...

મોરબી જલારામ મંદિર ખાતે અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન) પરિવાર ના સહયોગથી...

અત્યાર સુધી ના ૪૧ કેમ્પ માં કુલ ૧૨૦૬૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય...

માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ : બેની ધરપકડ કરાઈ

મોરબી : હાલ માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોની ધરપકડ કરી રૂ.43.74 લાખનો મુદામાલ કબ્જે...

મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબરની યાદી

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબરની યાદી મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લાની જનતાને મદદરૂપ થવાના આશયથી આ યાદી જાહેર...

મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થતા અત્યાર સુધી શું કામો થયા ?

મોરબી : હાલ મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે મહાનગરપાલિકાએ એક મહિનામાં ઘણી કામગીરી કરી છે. જો કે હજુ ફરિયાદોની નિકાલની વ્યવસ્થા બરાબર રીતે શરૂ થઈ ન...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...