Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યુવકે શરીરે પટ્ટા મારીને અમરેલીની ઘટનાને વખોડી

મોરબી : હાલ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યા બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના...

ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે કમિશનરને આવેદનપત્ર

મોરબી : હાલ આજે બોરીયા પાટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી મોરબીના આજુબાજુના...

હળવદના રણજીતગઢ ગામ પાસે ખુંટીયો કારના કાચ તોડી કારમાં ઘુસી ગયો

હળવદ : હાલ હળવદ હાઈવે પર રણજીતગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રણજીતગઢ ગામના પાટીયા પાસે રાત્રિના સમયે કાર સાથે ખુંટીયો અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર...

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી

મોરબી : હાલ આગામી દિવસોમાં મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળવાના હોય હાલ જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ...

મોરબીના સનહાર્ટ સિરામિકના પ્રોપર્ટી શોમાં એક્સક્લુઝિવ સ્ટોરની મુલાકાત લેતા મુખ્યમંત્રી

મોરબી : હાલ અમદાવાદ શહેરમાં ગણેશ ગ્રાઉન્ડ થલતેજ ખાતે ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા 19મા પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રોપર્ટી શોનો પ્રારંભ થયો છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...