Tuesday, March 31, 2026
Uam No. GJ32E0006963

મોરબી મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાયઓવર બ્રીજનું માર્ગ અને મકાન મંત્રીના હસ્તે ખાતમૂહુર્ત યોજાયું

મહેન્દ્રનગર ચોકડી ઉપર રૂપિયા 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે ઓવર બ્રીજનું નિર્માણ પામશે હાલ સંપૂર્ણ મોરબી શહેરની ફરતે ચારેબાજુ રીંગરોડના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરાશે : માર્ગ અને મકાન વિભાગના મંત્રી...

મોરબી સિરામીક એસોશિએશનના પ્રમુખ પદેથી નિલેશભાઈ જેતપરિયાનું રાજીનામુ

સતત ત્રણ ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા નિલેશભાઈએ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કર્યું હાલ નિલેશભાઈએ એસોશિએશનના બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું : ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનું સ્થાન...

ટંકારામાં એસ.ટી. બસ સ્ટેશનનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ યોજાયું

ટંકારા: બે દશકા બાદ બસ સ્ટેશનની માંગ સંતોષાતા ખુશીની લહેર : પ્રભારી મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર સહિતના હોદ્દાદારો, સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ટંકારા : ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું...

મોરબીમાં કાલે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “I love Bharat Mata” કાર્યક્રમ

મોરબી : હાલ મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે...

કોરોનાના હાલ માત્ર 16 કેસ, એક્ટિવ કેસ 162 જ રહ્યા

10 કેસ મોરબી તાલુકાના, 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe