મોરબીમાં ઉત્તરાયણ અનુલક્ષી જાહેરનામુ : ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમ પર પ્રતિબંધ
મોરબી : હાલ કોરોના વાઈરસની ભારત સરકાર અને ગુજરાત સરકારની માર્ગદર્શીકા મુજબ ઉત્તરાયણ અને વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય છે.લોકો એકત્રીત...
મોરબીમાં વન વિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત...
હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં સહયોગ આપવા અપીલ
મોરબી: હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણના તહેવાર માટે કરુણા અભિયાન તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઠેરઠેર કેન્દ્રો ઉભા કરાયા છે.જ્યાં ઘાયલ...
વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩...
મોરબી પાલિકાના વાંકે ઝૂલતા પુલનું રીનોવેશન ખોરંભે
મોરબી નગરપાલિકા નવું એગ્રીમેન્ટ ન કરે તો ઝૂલતા પુલની જવાબદારી પરત સોંપી દેવા ઓરેવા ગ્રુપનો નિર્ણય
મોરબી : હાલ મોરબીની ઓળખ સમા ઝૂલતા પુલની હાલત હાલ જોખમી બની છે ત્યારે મોરબી પાલિકાની...
હળવદના કેદારીયા નજીક ટ્રકે એક્ટિવા હડફેટે લેતા આશાસ્પદ વિદ્યાર્થીનીનું મૃત્યુ
ઉમિયાનગરથી બે વિદ્યાર્થીની એકટીવા લઇ હળવદ મહર્ષિ ગુરુકુલએ અભ્યાસ અર્થે આવી રહી હતી ત્યારે બનેલી ઘટના
હળવદ : આજે સવારના હળવદ- માળીયા હાઈવે પર આવેલ કેદારીયા ગામ પાસે બ્રાહ્મણી નદી પરના પૂલ...


















