Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં પ્રમુખ ગ્રુપનો સેવાયજ્ઞ : 200 જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ

મોરબી : મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા લોકોને ઠંડીથી બચાવવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો છે. જેમાં શક્તિ ટાઉનશીપમાં બાંધકામ કરતા શ્રમિકો અને આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા અંદાજે 200 જેટલા શ્રમિકોને ગરમ ધાબળાનું વિતરણ...

થર્ટી ફર્સ્ટને લઈને આજે રાત્રે 18થી વધુ જગ્યાએ નાકાબંધી : 600 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી : આજે મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને આજે પોલીસ એક્શન મોડમાં રહેશે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે તેવું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે. જિલ્લા પોલીસ...

મોરબી :આજે સાંજે સોમવતી અમાસના સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબી : આવતીકાલે તા. 30ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલા સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતી દાતા ત્રીવેદી એસોસીયેટસ તથા...

મોરબી:વ્યાજ વટાવ અને દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ બે આરોપીની પાસા તળે અટકાયત

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરતા તેમજ અવાર નવાર દારૂના કેસમા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા...

મોરબીના લાતી પ્લોટમાં કાદવમાં ટ્રક ફસાઇ ગયો

મોરબી : હાલ મોરબીના લાતી પ્લોટમાં આજે એક ટ્રક ફસાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ 7માં આજે લોખંડના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...