રવાપર ખાતે બુધવારે ઐતિહાસિક નાટક “રા’ નવઘણ” નું આયોજન
મોરબી : હાલ મોરબીના રવાપર ગામ ખાતે બુધવારે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ” ભજવવામાં આવશે.
ઉમિયા ગરબી મંડળ-રવાપર અને સત્ દેવીદાસ ગૌ-સેવા ગ્રુપ – રવાપર દ્વારા આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે...
મોરબી: અનાથાશ્રમની મુલાકાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓ
મોરબી: હાલ મોરબીના મેડીકલ તેમજ પેરા મેડીકલ સ્ટુડન્ટસ એસો ELIXIR દ્વારા અનાથાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ખાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓએ હેલ્થ...
મોરબીમાં પતિ ને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતી રંગીનમિજાજ પત્ની !!
અન્ય પુરુષ સાથે સંબંધની જાણ થતાં પતિએ છૂટાછેડા માંગતા પત્ની વિફરી
મોરબી : હાલ મોરબીમાં ઉલટી ગંગા જેવા એક કિસ્સામાં લફડાબાજ પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાની જાણ થતાં પતિએ છૂટાછેડા માંગતા...
ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે મકનસર અને મહેન્દ્રનગરમાં હોસ્ટેલ બનશે
મોરબી : હાલમા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે...
મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબા યોજાયા
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દશેરા નિમિતે એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગઈકાલે...
















