Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલી: વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજા મોરબી મુકાયા

મોરબી: મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ આર.પી.જાડેજાની મોરબી એ ડિવિઝનમાં બદલી થઇ છે. અને મોરબી...

મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાંથી મળી આવેલ દિવ્યાંગ કિશોરના વાલીવારસને સોશ્યલ મીડિયાના માધ્યમથી શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી...

મોરબી : આયુર્વેદિક હર્બલ ટોનિકનો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

મોરબી એલસીબી ટીમે મકનસર ગામેથી શંકાસ્પદ હાલતમાં આયુર્વેદિક હર્બલ ટોનિકનો મોટો જથ્થો ઝડપી પાડી એક શખ્સની જડતી કરીત તેની પાસેથી મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનામાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મૃત્યુ

મોરબી: મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવસ...

માં અમૃતમ યોજના હેઠળ પરિવારના દરેક સભ્યને વ્યક્તિગત ઓળખકાર્ડ અપાશે

ગુજરાત: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે જેમા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe