11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
રફાળેશ્વર નજીક બંધ ટ્રેઇલર પાછળ ડમ્પર અથડાતા ચાલકનું મોત
મૃતકના ભાઈ દ્વારા ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે ગતમોડી રાત્રે બેદરકારીપૂર્વક ઉભા રાખેલા ટ્રેઇલર પાછળ ડમ્પર ધડાકાભેર ઘુસી ગયું...
મોરબી ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘સેવા એ જ સંગઠન’ અભિયાન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાશનના 7 વર્ષ પૂર્ણ થવા અન્વયે ‘સેવા એ જ...
હળવદ પાલિકાના કારોબારી ચેરમનના મિનરલ વોટરના કારખાનામાં ચાલતા જુગારધામપર દરોડો
મોરબી એલસીબી ટિમનો સપાટો : જુગારની રેડમાં 14 બોટલ વોડકા દારૂ પણ પકડાતા બેવડો ગુન્હો : દસ જુગારી પાસેથી રોકડા રૂ. ૨,૦૧,૦૦૦ સહિત રૂ. ૩,૩૩,૦૦૦નો મુદામાલ જપ્ત
મોરબી : હમણાં હમણાં ભાજપના...
મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!
મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...
















