Thursday, February 26, 2026
Uam No. GJ32E0006963

મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ

મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...

આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું

મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...

વાંકાનેર : વોડકાની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પાળધરા ગામમાં પોલીસ દ્વારા વોડકાની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. માહિતી મુજબ તા. 6ના રોજ પાળધરાગામના તળાવ પાસે કીશનભાઇ ઉર્ફે ભુરો મેરૂભાઇ વીંજવાડીયા (ઉ.વ....

મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ

સાવરકુંડલા પંથકમાં કાચા મકાનો માટે 40 હજાર જેટલા નળીયા અપાયા મોરબી : મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા અજયભાઇ લોરીયા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મદદે આવ્યા છે. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ...

મોરબીના સનાતન ધૂન મંડળ તરફથી પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 નું અનુદાન

મોરબી:  મોરબીના સનાતન ધૂન મંડળ તરફથી પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 તેમજ કોવિડ કેર સેન્ટર કન્યા છાત્રાલયને પણ 1,1,111 નું અનુદાન આપવામાં આવેલ હતું પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સનાતન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe