Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે નિર્મલભાઈ જારીયાની નિમણૂક કરવામાં આવી

મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટિલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા એ મોરબી જિલ્લા ભાજપના...

મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ

મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...

આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું

મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...

વાંકાનેર : વોડકાની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પાળધરા ગામમાં પોલીસ દ્વારા વોડકાની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. માહિતી મુજબ તા. 6ના રોજ પાળધરાગામના તળાવ પાસે કીશનભાઇ ઉર્ફે ભુરો મેરૂભાઇ વીંજવાડીયા (ઉ.વ....

મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ

સાવરકુંડલા પંથકમાં કાચા મકાનો માટે 40 હજાર જેટલા નળીયા અપાયા મોરબી : મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા અજયભાઇ લોરીયા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મદદે આવ્યા છે. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe