Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

આધારકાર્ડના કામ માટે લોકોને પારાવાર હેરાનગતિ !!

મોરબી : મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્દ્રો ચાલુ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી...

ભરતનગર પાસે પવનચક્કીના પાઇપ લઈ જતું ટ્રેલર પલ્ટી ગયું

મોરબી : મોરબી માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે એક ટ્રેલર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ટ્રેલરના પવન ચક્કીના હેવી પાઇપ હતા. કોઈ કારણોસર સર્વિસ રોડ ઉપર...

મોરબી જિલ્લામાં અકસ્માતના કારણે ત્રણ વર્ષમાં 619 લોકોના મૃત્યુ

મોરબી : હાલ સિરામિક હબ મોરબી જિલ્લામાં સ્થાનિક ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોને કારણે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યા મોટી છે સાથે જ દૈનિક હજારો ટ્રક મારફતે રો...

પત્નીની હત્યા કરનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરાઈ

મોરબી : હાલ મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ જાજરૂ ગયા બાદ બેભાન હાલતમાં પરિણીતાના મૃત્યુના કિસ્સામાં પતિ અને સૌતને મળી પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે....

મોરબી મહાનગર ક્યારે બનશે ? મહત્વનો સવાલ

મોરબી : હાલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની લાંબા સમયથી થઈ રહેલી વાતો વચ્ચે મોરબીના સાંસદ સહિતના ટોચના નેતાઓએ સુશાસન દિવસ નિમિતે મોરબીને મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવશે તેવી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...