Friday, March 27, 2026
Uam No. GJ32E0006963

વાવાઝોડાથી થયેલ નુકશાનીને પગલે માલધારી પરિવારોને કેશડોલ ચૂકવો : રમેશભાઈ રબારી

હાલ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે રબારી, ભરવાડ સહિતના માલધારી પરિવારોને ઘાસચારો, ઘરવખરીનું નુકશાન થયું હોય જેથી માલધારી પરિવારને તાત્કાલિક કેશડોલ ચુકવવા માંગ કરવામાં આવી છે મોરબી કોંગ્રેસ અને માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને...

મોરબી : વિસીપરા વિસ્તારમાં યુવાનની લાશ મલતા ચકચાર : પોલીસ તપાસનો ધમધમાટ શરુ

મૃતકના શરીરે ઇજાના ઘાવ જોવા મળ્યા, પી.એમ. કર્યા બાદ જ હત્યાનું કારણ માલુમ થશે મોરબી : હાલ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદી પાસેથી આજે યુવાનની લાશ મળી આવી છે. જો કે,...

મોરબીના વાવડી રોડની સોસાયટીમાં ડહોળું પાણી મલતા લોકોમાં આક્રોશ

મોરબીમા એક તરફ અનિયમિત પાણી વિતરણ અને અધૂરામાં પૂરું ગટર જેવું ગંધાતુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ મોરબી : હાલ મોરબીના વાવડી રોડની સોસાયટીમાં ગટર જેવું દૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની બુમરાણ ઉઠી...

અવની ચોકડીએ લાઈન લિકેજથી પાણીનો દુર્વ્યય

મંથર ગતિએ ચાલતું ભૂગર્ભ ગટરનું કામ સત્વરે પૂરું કરવાની સ્થાનિકોની માંગણી: મોરબી: ચોમાસા પૂર્વે થતી પ્રિમોન્સૂન કામગીરી માટેની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ બની તેને એક પખવાડિયા કરતાં વધુ સમય થઇ ગયો. હવે ચોમાસુ ઢૂંકડું...

મોરબી સિવિલના સેવાભાવી મહિલા હસીનાબેનને એમ્બ્યુલન્સની ભેટ આપતા અમદાવાદના દાતા

યુ-ટ્યુબર કમલેશ મોદીએ પરોપકારી હસીનાબેનની અનન્ય સેવા પ્રવૃત્તિનો વિડીયો બનાવતા દાનની સરવાણી વહી મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક નિઃસ્વાર્થભાવે સેવા કરવાની સાથે બિનવારસુ મૃતદેહની નાતજાતના ભેદભાવ વગર અંતિમ વિધિ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe