Friday, March 27, 2026
Uam No. GJ32E0006963

વાવાઝોડાથી નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉનાના ગ્રામ્ય પંથકોની મુલાકાતે

હાલ ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ : ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર...

વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ

હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...

વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા વૃક્ષો ફરી આ રીતે જીવંત પણ બની શકે છે

હાલ બાગાયત વિભાગ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી મોરબી : હાલ તાઉ-તે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા આંબા સહિતના વૃક્ષો પણ પડી ગયા છે...

મોરબીના મયુર પુલની વિજપોલ અને એલ.ઇ.ડી. લાઈટ ગુમ

વર્ષ 2017થી એલ.ઇ.ડી. રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છતાં તંત્ર કાર્યવાહી ન કરતા અંતે સામાજિક કાર્યકરોએ કલેકટર રજુઆત કરી મોરબી : મોરબીના મયુર પુલ ઉપર વર્ષ 2017માં રહસ્યમય રીતે એક પછી એક...

મોરબીમા વેપારીઓ હવે મીની લોકડાઉનથી થાક્યા : તમામ ધંધા-રોજગાર ખોલવાની છૂટ આપવા માંગ

હાલ તમામ વ્યાપાર-ધંધા અડધો દિવસ ખુલે તેવી મોરબી ચેમ્બર પ્રમુખ સહિતના વેપારી મંડળની માંગણી કોરોનાએ શારીરિક રીતે ભાંગી નાખ્યા, સરકારે નિયંત્રણ લાદી આર્થિક રીતે ભાંગી નાખ્યા : મોરબીના વેપારીઓનો બળાપો મોરબી : કોરોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe